ભક્તની પ્રાર્થના - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Bhaktani Prarthana - P. Anandswarup swami

ભક્તની પ્રાર્થના - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Bhaktani Prarthana - P. Anandswarup swami
પૂર્ણ પુરુષોતમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણ ના ૪૮ માં વચનામૃત માં કહે છે કે, "અંત:શત્રુ થકી રક્ષા કરજો અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજો" - એવી રીતે નિત્યે ભગવાનની પ્રાર્થના કરવી.
આ ભક્ત શું અને કોના માટે પ્રાર્થના કરે છે, એના વિષે નિરૂપણ આપણે પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામિ પાસેથી સાંભળીએ.
#vachnamrut
#katha
#Anandswarupswami
#vachnamrutkatha
#vachnamrutnirupan
#BAPS
#sant
#Vicharan
#Mahantswami
#pramukhswami
This is not official BAPS channel.

Пікірлер

    Келесі