ભક્તના લક્ષણ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Bhaktana Lakshan - P. Anandswarup swami

ભક્તના લક્ષણ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Bhaktana Lakshan - P. Anandswarup swami
જે ભક્તને ભગવાનનો પરિપક્વ નિશ્ચય થયો હોય એવા ભક્તના લક્ષય શું હોય ?
આ સવાલનો જવાબ આપતા પૂર્ણ પુરુષોતમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણ ના ૬૩ માં વચનામૃત માં કહે છે કે , જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય થયો હોય તેને મનમાં એમ રહે જે, 'મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે'.
આ ભક્તના લક્ષણ કયા છે, એના વિષે નિરૂપણ આપણે પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામિ પાસેથી સાંભળીએ.
#vachnamrut
#katha
#Anandswarupswami
#vachnamrutkatha
#vachnamrutnirupan
#BAPS
#sant
#Vicharan
#Mahantswami
#pramukhswami
This is not official BAPS channel.

Пікірлер

    Келесі