ગિરનાર પરિક્રમા સંપૂર્ણ માહિતી વિડિયો || Girnar Parikrama 2023 || Moje Gujarat
ગિરનાર પરિક્રમા સંપૂર્ણ માહિતી વિડિયો || Girnar Parikrama 2023 || Moje Gujarat #girnarparikrama2023
#mojegujarat
#parikrama2023
#girnarparikrama
#girnarparikrama2023
#junagadh
#liliparikrama
#girnar
#girnarparikramadate
#girnarliliparikrama2023
#girnarparikramajunagdh
#parikramadate
#girnarparikrama2023
#girnarparikramaroute
#girnarparikramadistance
#girnarliliparikrama
પરિક્રમા રૂટ ની માહિતી
અલગ અલગ પડાવો વચ્ચેનું અંતર:
ભવનાથથી ઝીણાબાવાની મઢી: 12 કિલોમીટર
ઝીણાબાવાની મઢીથી માળવેલા: 8 કિલોમીટર
માળવેલાથી બોરદેવી મંદિર: 8 કિલોમીટર
બોરદેવીથી ભવનાથ તળેટી: 8 કિલોમીટર
ઈંટવા ઘોડી: જે સાપેક્ષમાં સરળ અને ભવનાથ તળેટી તથા ઝીણાબાવાની મઢી વચ્ચે સ્થિત છે.
માળવેલા ઘોડી: જે પ્રથમ ઘોડી કરતા સહેજ આકરી અને પથરાળ છે.
નાળ-પાણીની ઘોડી: આ ઘોડી સૌથી આકરી અને ઘણી ઊંચાઈએ આવેલ છે. તેમનું ચઢાણ એકદમ સીધું છે. આ ઘોડી માળવેલા તથા બોરદેવી મંદિરની વચ્ચે સ્થિત છે.
===========================
Social Media Links:
You Tube
/ mojegujaratofficial
Facebook
bit.ly/Moje_Gujarat_FB_page
Instagram
bit.ly/Moje_Gujarat_Official
Пікірлер: 34
Moje Gujarat ની સચોટ માહિતી મુજબ ગિરનાર ની પરિક્રમા એક દિવસ અગાઉ એટલે કે 22 તારીખે જ શરૂ કરી દેવામાં આવી છે... આપણે અનુભવ નાં આધારે માહિતી આપીએ, ખાલી ઠોકમ ઠોક નથી કરતા
Jay shree girnari 👌👌👌🌹🌹🙏🙏
જય ગીરનારી
મોજે ગુજરાત દ્વારા ગિરનાર પરિક્રમા ની સચોટ અને એકદમ સરસ માહિતી આપવામાં આવી ધન્યવાદ આભાર જય ગિરનારી
@MojeGujaratOfficial
7 ай бұрын
આભાર 🙏
Wah moj Jay Girnari 🙏 Halo parikrama ma
Good information ⚘️💕
Jay girnari Jay bhole nath
જયગિરનારમાં લીલીપરકમા જયગુરુદેવ જયશ્રીદ્વારકાધીશ ❤ જયશ્રીકૃષ્ણ ❤ જયશ્રીરામ ❤ જયસીતારામ 🌹🥀🌺🥀🍁🌻🌼🌻🌼🌳🌴👣🏝️🙏🕉️🙏🌷🪴🌾🪨⛰️🌵🌿🌸🍃🥚🍒🪵💐🪺🌱🍂🍉🍄💮🏵️🪹
Jay mahadev
જયગિરનારીજયવેલનાથ
Jay girnari
ધન્યવાદ જય ગરવી ગુજરાત,અલખ નીરજન
Jay giranar
saheb loko kachro kari nakhe che akha girnar ma
@MojeGujaratOfficial
7 ай бұрын
હા ભાઈ, એ તો આટલા બધા માણસો જાય એટલે કચરો તો થવાનો જ. પણ તંત્ર દ્વારા બાદમાં સાફ કરી નાખવામાં આવે છે
સુંદર માહિતી આપવા બદલ આભાર _ઠંડી માટે કેવી હોય છે ?સુ લાવવાનું ??
@MojeGujaratOfficial
7 ай бұрын
રાત્રે ઠંડી સારી એવી હસે, ઓઢવા માટે એકાદ ધાબળો રાખવો
Kyare chalu thay che
@MojeGujaratOfficial
7 ай бұрын
૨૩ તારીખ ઓફિષ્યલ છે, પણ વેલી ચાલુ થઈ જાય દર વર્ષે
Aapne ek diwas ma prikrama puri kari shakiye 6e?.... 26/11 savare prikrama start kari ae to chale?
@MojeGujaratOfficial
7 ай бұрын
હા થઈ જાય 16 થી 18 કલાકમાં... જો તમે પહાડી રસ્તાઓમાં 36 કી.મી ચાલવા સક્ષમ હોય તો
@jayrajsinhparmar5247
7 ай бұрын
@@MojeGujaratOfficial Ok... ધન્યવાદ 🤝🤝
Sir get kyare ban thay che
@MojeGujaratOfficial
7 ай бұрын
28 તારીખ સુધી ગેટ ખુલ્લો જ હોય, પરંતુ પરિક્રમા શરૂઆતના દિવસોમાં સ્ટાર્ટ કરો તો વધુ સારું
@MojeGujaratOfficial
7 ай бұрын
બાકી કોઈ પ્રશ્ન હોય તો 9725925280 પર કોલ કરી શકો
કેટલો સમય લાગે પરિક્રમા પૂર્ણ કરવામાં? 1st vaar અવતા હોઈ તો.
@MojeGujaratOfficial
7 ай бұрын
સામાન્ય રીતે આજે સવારે શરૂ કરો તો કાલે સાંજે પૂર્ણ.. સાવ નિરાતે... વચ્ચે એક રાત નું રોકાણ... બાકી શારીરિક ફીટ હોય તો 18 થી 20 કલાકમાં... પણ 2 દિવસ એક રાત્રિ એ બેસ્ટ રહેશે
જય ગિરનારી
જય ગિરનારી
જય ગિરનારી