સત્યભામાનું રાધાએ ઉતાર્યું અભિમાન😒રાધાનું ઉતાર્યું કાનુડાએ કહે હમણાં હું ઉતારું અભિમાન..👇લખેલું છે

રાધા રાણી ને સત્યભામા વિવાડે ચડ્યા સત્યભામાનું રાધાએ ઉતાર્યું અભિમાન😒રાધાનું ઉતાર્યું કાનુડાએ કહે હમણાં હું ઉતારું અભિમાન..👇લખેલું છે
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલા લેર ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#અભિમાનકોઈનુંરહેતુંનથી
#રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
#શ્રીરણછોડરાયનીબાવની
#રણછોડરાયનુંભજન
#રણછોડરાયનુંમહિમા
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
રાણી રાધાને સત્યભામા વિવાદે ચડ્યા
_____🌷🌷🌷_____
પ્રભુ કોને વધારે કરે પ્રેમ
અભિમાન કોઈનું રેતું નથી...
સત્યભામા એ ઘરેણા ઉતારી નાખ્યા
બધા ઘરેણાથી તોળે છે ભગવાન
અભિમાન કોઈનું રેતું નથી...
તોય પ્રભુનું પલ્લુ નીચે નમતું ગયું
રાધા રાણીએ તોળ્યા તુલસી પાન
અભિમાન કોઈનું રેતું નથી...
તુલસીપત્રથી પ્રભુજી તોળાઈ ગયા
સત્યભામા કરે છે વિચાર
અભિમાન કોઈનું રેતું નથી...
નારાયણ નારાયણ કરતા નારદ
આવી ગયા
મારી શંકા નું કરો સમાધાન
અભિમાન કોઈનું રેતું નથી...
દેવી પ્રભુ તો ભાવના ભૂખ્યા રે હતા
રાણી રાધા શેરીએ કરે વાત
અભિમાન કોઈનું રેતું નથી...
અમે તુલસી પત્રથી પ્રભુ વશ કર્યા
રાણી રાધા ને આવ્યું અભિમાન
અભિમાન કોઈનું રેતું નથી...
પ્રભુ મનમાં ને મનમાં હસ્યા રે કરે
તારું હમણાં ઉતારું અભિમાન
અભિમાન કોઈનું રેતું નથી...
પ્રભુ કે છે હમણાં અમે દુબળા થયા
મારું વજન કરો ને ફરીવાર
અભિમાન કોઈનું રેતું નથી...
રાધા એ ફરી વજનમાં તુલસી
પાન મૂક્યું
પ્રભુનું પલ્લું નમેલું દેખાય
અભિમાન કોઈનું રેતું નથી...
તુલસી પાનની ડાળીએ આખું
ત્રાજવું ભર્યું
તોય નો ઊંચકાયા ભગવાન
અભિમાન કોઈનું રેતું નથી...
રાધા શર્માઈ ને ભોંઠા પડી રે ગયા
સત્યભામા આવ્યા પ્રભુની પાસ
અભિમાન કોઈનું રેતું નથી...
એક કંગન કાઢીને ત્રાજવે મૂક્યું
સત્યભામા ના કંગનથી તોળાય
અભિમાન કોઈનું રેતું નથી...
બંને દેવી પ્રભુજી ને પૂછવા લાગ્યા
અમારા બેઉ ના ઉતાર્યા અભિમાન
અભિમાન કોઈનું રેતું નથી...
પ્રભુ હસ્યાને નારદ આવી રે ચડ્યા
આ તો પ્રભુજી ની લીલા કહેવાય
અભિમાન કોઈનું રેતું નથી...
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 4

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ7 күн бұрын

    👍👍👍👌👌👌

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    6 күн бұрын

    તમે અમારા ભજન સાંભળો છો ખૂબ આનંદ 😊 થયો ખૂબ ખૂબ આભાર 🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @KapilabenParmar-xn1ub
    @KapilabenParmar-xn1ubАй бұрын

    જય શ્રી કૃષ્ણ 🎉🎉❤❤

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર બેન જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

Келесі