Rupalની પલ્લીમાં અભિષેક કરાતું ઘી એક પ્રોજેક્ટ બચાવી શકે છે। રૂપાલ ગામના લોકો સાંભળશે?
Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat
Пікірлер: 415
ખૂબજ સારો વિચાર છે, ભણેલ ગણેલ મગજમાંથી સરેલો એક શુદ્ધ વિચાર......વડીલ ને વંદન 🙏🙏
@RadheshyamRupalPalli
9 күн бұрын
જય શ્રી વરદાયિની માતાજી હું રાધેશ્યામ રૂપાલ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન મને તમારી મદદની જરૂર છે , હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે તેમને કહેવા માંગુ છું કે "ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે. માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે. અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે. મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો તમારા ફેસબુકમાં શેર કરશો "ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક rb.gy/on9r9g જય શ્રી વરદાયિની માતા ન્યુઝ રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન રાધેશ્યામ રૂપાલ પલ્લી +91 70 1615 9450 અમદાવાદ fb.watch/s9ABJ-iUpT/ ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.
બહુજ સુંદર વિચાર છે ટ્રસ્ટ આ બાબત મા જરૂર થી વિચારે રૂપાલ ગામ આ અંગે વિશાળ હૃદય રાખી વિચારએ .
@RadheshyamRupalPalli
9 күн бұрын
જય શ્રી વરદાયિની માતાજી હું રાધેશ્યામ રૂપાલ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન મને તમારી મદદની જરૂર છે , હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે તેમને કહેવા માંગુ છું કે "ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે. માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે. અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે. મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો તમારા ફેસબુકમાં શેર કરશો "ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક rb.gy/on9r9g જય શ્રી વરદાયિની માતા ન્યુઝ રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન રાધેશ્યામ રૂપાલ પલ્લી +91 70 1615 9450 અમદાવાદ fb.watch/s9ABJ-iUpT/ ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.
આ કાકા ગુજરાત માં Renaissance લાવવા ખુબ પ્રયત્ન કરી રહ્યા છે . વંદન છે તમને અને દેવાંશી બેન ને 🙏
@RadheshyamRupalPalli
9 күн бұрын
જય શ્રી વરદાયિની માતાજી હું રાધેશ્યામ રૂપાલ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન મને તમારી મદદની જરૂર છે , હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે તેમને કહેવા માંગુ છું કે "ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે. માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે. અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે. મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો તમારા ફેસબુકમાં શેર કરશો "ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક rb.gy/on9r9g જય શ્રી વરદાયિની માતા ન્યુઝ રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન રાધેશ્યામ રૂપાલ પલ્લી +91 70 1615 9450 અમદાવાદ fb.watch/s9ABJ-iUpT/ ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.
@prabhagohel1995
Күн бұрын
સરસ વિચાર છે માઈ ભકત .
બીજા ઘણા ધર્મોમાં પણ ચાલે છે તો આ કાકાને અને બેન જાય તો ખુબ આનંદ થશે
ખૂબ જ સારો પ્રોજેક્ટ છે. વડીલ ના વિચાર ને વંદન.
ખૂબ જ સુંદર સુધારાવાદી વિચાર છે... તમો પ્રયત્નો કરતા રહેશો, સફળતા જરૂર મળશે.. કેમ કે, કંઈક સમાજ સુધારો કરવો હોય તો અવરોધો આવે જ..
વડીલને ખુબ ખુબ અભિનંદન,ઘણો સારો વિચાર છે અને તે કરવા જેવો છે દેવીમાં કદી પોતાના સંતાનને શ્રાપ ના આપે 🙏🏻🌹🕉️
પણ લાગે છે કે જૂના જમાના ની ખોટી ખોટી પરંપરા ને અનુસરવા વાળા અભણ કદાચ આ વાત accept nahi kri shake.....😢
@RadheshyamRupalPalli
9 күн бұрын
જય શ્રી વરદાયિની માતાજી હું રાધેશ્યામ રૂપાલ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન મને તમારી મદદની જરૂર છે , હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે તેમને કહેવા માંગુ છું કે "ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે. માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે. અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે. મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો તમારા ફેસબુકમાં શેર કરશો "ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક rb.gy/on9r9g જય શ્રી વરદાયિની માતા ન્યુઝ રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન રાધેશ્યામ રૂપાલ પલ્લી +91 70 1615 9450 અમદાવાદ fb.watch/s9ABJ-iUpT/ ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.
આ વિચારો ને મારા નતમસ્તક દંડવત પ્રણામ વડીલ શ્રી ખૂબ સુંદર વિચારો સાથે નીકળ્યા છે દેવાંશી દીદી તનમન થી સપોર્ટ કરજો...... વિચારો ઉત્તમ છે......
સર na કામ ને 100 💯 સલામ બહુજ સુંદર વિચાર છે સર આવું થાય તો સારી વાત આનાથી બીજી કોઈ ના હોય કોઈ
@RadheshyamRupalPalli
9 күн бұрын
જય શ્રી વરદાયિની માતાજી હું રાધેશ્યામ રૂપાલ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન મને તમારી મદદની જરૂર છે , હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે તેમને કહેવા માંગુ છું કે "ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે. માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે. અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે. મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો તમારા ફેસબુકમાં શેર કરશો "ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક rb.gy/on9r9g જય શ્રી વરદાયિની માતા ન્યુઝ રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન રાધેશ્યામ રૂપાલ પલ્લી +91 70 1615 9450 અમદાવાદ fb.watch/s9ABJ-iUpT/ ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.
🙏 જય માતાજી આ ભાઈ નો વિચાર ખૂબ જ સરસ છે..ગુજરાત સરકાર ને વિનંતી છે કે તેઓ આ ભાઈ ના પ્રોજેક્ટ ને સાકાર કરવા માટે રૂપાલ ગામ ના લોકો ને સમજાવે...
ખૂબ saras વિચાર. જો આ પ્રોજેક્ટ સાકાર થાય તો હું દાન આપવા તૈયાર છું.
@patelmayur8593
10 күн бұрын
પ્રોજેક્ટ માટે હું પણ દાન આપવા તૈયાર છું.
ઉત્તમ વ્યક્તિ ઉત્તમ રિચાર 👍🏻🌹🙏🌹 ધન્યવાદ 🙏
દાદાને ઘણાં સનકી કહેશે. પણ દાદાનો વિચાર ઉચ્ચ છે. ગામ લોકોએ સમજવું જોઈએ.
..સમાજ અને ધાર્મિક રિવાજો લોકોનું વધુ ભલું કરી શકાય તેવા હોવા જોઈએ. અસલ પાટીદાર ભાઈ..!!.સરદાર પટેલ સાહેબ પણ આજે હોય તો તેઓશ્રી પણ આ ભાઈ ની વાત ને સો ટકા સમર્થન આપેત...!!
ઉત્તમ આઈડીયા છે. લોકો આ સુંદર આઈડીયાને જરૂર સ્વિકાર છે. ગામના લોકો આ વાત સ્વીકારે તો ખરેખર માતાજી આનંદ પામે અને ગામને સમૃદ્ધિથી ભરી દે.
માં ભગવતી ખૂબ સરસ વિચાર આપ્યો છે. આ કાર્ય માં માતાજી તમને સફળતા અપાવશે.🙏
સાચી વાત છે garibo ne ઘી નથી. મળતું અને રોડ પર ના kamu જાય છે
@bhaimojkardi1768
5 күн бұрын
તુ જોવા ગયો તો ડોફા 😂😂😂 તયા નુ ધી પ્રસાદી રુપે લય જાય છે બધા
@SubhashPatel-ud3st
4 күн бұрын
ના કામનું એવો શબ્દ ના વપરાય
Very Good idea sir 🙏🙏
જય વરદાયિની માતાજી, સૌ ની મનોકામના પૂર્ણ કરજો માતાજી
કાકા બહુ ન્યુઝ માં ફર્યા છે મેં એમને નવજીવન ન્યૂઝમા પણ જોયાં છે ખરેખર માં વરદાયિની કરે ને રુપાલ ગામનાં લોકો વિચાર કરે કાકા નાં આ ઉદ્દેશ્ય સાર્થક થાય કાકા નો ખૂબજ સુંદર અને સરસ વિચાર છે આવાં ક્રાંતિકારી લોકો ની જરૂર છે દેશમાં ... જય હિન્દ જય ભારત
Barkri eid jeva uttam divase pan aap ne Rupal na mataji ni palli par gyan thokvanu yaad avyu e mate vandan 🙏
@piyushbhati8956
10 күн бұрын
Sachi vat chhe
@dushyantrathod6072
5 күн бұрын
ખોટું એ ખોટું તું કરે કે હું..
ખૂબ સરસ વિચાર છે
ધન્યવાદ ❤વડીલ કાકાને ખૂબ ધન્યવાદ.. ખુબ જ સરસ વિચાર છે..
સરાહનીય કાર્ય, અને અમલવારી થાય તો ઉત્તમ...
ખુબ જ સરસ,જય માં વરદાયિની માતાજી
Very nice idea.
આ ગામના લોકોને આ વાત સમજાય તો વંદન છે અને નવી સમજાય તો અભીનંદન છે.
દાદાની વાત 100 % સાચી પણ મીડિયા વાળાને કહેવા માંગુ છું કે આવું તો ઘણી બધી બાબતે થાય છે ધર્મની વાતને લઈ તો એ પણ બતાવી તેની જગ્યાએ શું કરી શકાય એ પણ જણાવો.
હું 100% વાત સાથે સહમત છું
સરસ સારો વિચાર છે,,,
રાધે શ્યામભાઈનો વિચાર ખૂબ સારો છે આ વિચારનો રૂપાલ ગામના લોકોએ અભ્યાસ કરી વિચાર અમલમાં મૂકવો જોઈએ
ખૂબ સારો વિચાર....❤
બેન સમજણ હોય તો થાય, જેનામાં સમજણ હોય ને આ તેંનું કામ છે
કાકા ની વાત બહુ સાચી છે આનો અમલ થાય તો ઘણું સારું છે.
બહુજ સુંદર વિચાર છે આપને ભણેલા ગણેલા છે તો કિક સમજવું જોઈએ
સુંદર પ્રયત્ન
ઘણા વર્ષોથી મને આ પલ્લીનો રિવાજ બદલવાનું સપનું હતું જે આજે તમે સાકાર કરી રહ્યા છો માણસમાં શ્રદ્ધા શોભે અંધશ્રદ્ધા અને જડતા નહીં ઈશ્વર અમારા હૃદયમાં જ છે જો જોતા અને સમજતા આવડે તમારા આ પ્રયાસ ને ખૂબ ખૂબ હૃદયથી આવકારીએ છીએ
વાહ વાહ, માતાજી ખરે ખર ખુશ થશે, સાહેબ, મારા 1000 લખી લો જય માતાજી જય માતાજી જરૂર કરો
ખુબજ સારી પહેલ છે. ઘી નો અભિષેક માતાજી પર કરી બીજું ઘી ગરીબો ને દાન કરવું જોઈએ
Idea 💡❤ ખૂબ સરસ છે , સફળ થાય તો ખૂબ સારું
માતાજી તમારા પ્રોજેક્ટ જરૂર સફર બનાવશે
ખૂબ જ સરસ..🙏👌
ખુબજ સારો વિચાર છે
બહુ જ ઉતમ વિચાર છે , તમે જે મિશન હાથ માં લીધું છે તેને મારી હારદિક શુભેચ્છા ઓ
Excellent Idea Maro support che tamne
ખૂબ સરસ વિચાર, આજના સમયની માંગણી યોગ્ય, અમલ જરૂરી ।
માં ભગવતી જરૂર સફળતા અપાવશે ❤❤❤❤❤❤❤
બુધ્ધિશાળી માણસે નવા વિચારો સ્વીકારવા તૈયારી બતાવી જોઈએ...
જમાવટ ન્યુઝ ચેનલ પાસે સૌથી અલગ અને તર્કબદ્ધ માહિતી પુરી પાડતા રિપોર્ટ હોય છે. ભારત દેશ મા આ પ્રકાર ની ન્યુઝ ચેનલ ખુબ ઓછી જોવા મળે છે. ખાસ ધન્યવાદ દેવાંશીબેન ને મળવા જોઈએ અને તેની સમગ્ર ન્યુઝ ટીમ ને પણ બિરદાવવા લાયક છે. જમાવટ ન્યુઝ ચેનલ ના માધ્યમ થી આજે નવુ શિખવા-જાણવા મળ્યુ.
આવા વિચાર તો એક સમાજ - સુધારક ને જ આવે.
ઉત્તમ વિચાર . તમામ ઘી એકત્ર કરી પેક્કીંગ કરી મિલ્ક માર્કેટિંગ કંપનીઓ દ્વારા વેચવામાં આવે.
સાચી વાત છે 👍🙏🙏🙏...
હા ખરેખર સાચી વાત 🙏
જય માતાજી.આ ભાઈ સાચું કહે છે
Good good good thanks Dr l s. Karela સાહેબ આ બાબતે વિચરતા હતા તેમની મુલાકાત લો જોશી બેન
Khub saras vichar chhe.
જો રસ્તા પર પડેલુ ઘી કોઈ ના લે તો શુ પરિસ્થિતિ થાય
Khubaj saras project chhe
Khub j Saras Kaka
સારો વિચાર છે જેનો અમલ કરવા જેવો છે
ખુબ સરસ પ્રોજેક્ટ છે
ખુબ જ સરસ વિચાર છે
Khub j Sara's.
ખુબ સરસ અને પ્રગતિશીલ વિચાર છે વડીલ નો.. બધા સાથે ચર્ચા કરીને રિવાજ માં ફેરફાર કરી ઘી નો બગાડ અટકાવવો જ જોઈએ.
આ વાત સાચી છે
Very nice plan. By radhesambhai gam ka Sath gam ka Vikas. ❤ Vijay Patel usa ak Gujarati
Hanyavad aava suddha vicharak manavine natmastak.
Great idea ❤
ખુબજ સારો વિચાર છે 100%
Salute se sir ne
ખૂબ જ સારી ભાવના સાથે નો સારો પ્રોજેક્ટ ❤
@mansukhvaghasiya7778
6 күн бұрын
🎉
Jay bhagavaan pir hargovandas Bapu, jay ma meladi
Dhanyavaad aava sudh vicharak manavine natmastak 100 100 salam se.
Good job uncle
હે,માં,રૂપાલ,ગામની,જનતાને,સદબુદ્ધિ,આપજો
Khub saras
જો આપ પલ્લી અભિષેક નો ઘી ગરીબોમાં વહેંચાશે તો માતા એટલા બધા પ્રસન્ન થશે કે આ ગામ જોતું જ રહી જશે.
Bhuli bhuli duniya na bhulaya kabir dhanaya vadpatel saheb adhsadhamathibahar lavapahelakari
Supb પ્લાન
Khub j saras. Jay Mataji 🙏🙏🙏
Tamaru kary saffal thay aevi subhkamna😊
અમિતભાઈ શાહ ને કહો બધું સારું થઈ જશે
Very nice idea 🙏🤩 Aa follow thavu j joiye 🔥
ધન્યવાદ
Good work good message
અદ્ભુત ખરેખર ક્રાંતિકારી અને ઉમદા વિચાર છે આને અમલમાં મુકવા માટે ટ્રસ્ટીઓ એ ગંભીરતા પુર્વક વિચારવું જોઈએ
Yes, absolutely right.
Very nice project.People of Rupal village should discuss and find out solution like Dabhoda hangman temple and Mahudi temple,then Rupal village people will be remembered in the history of Gujarat.
Radheshyambhai very good and nice explain devanshi joshi
જય માતાજી તમારા આ વિચાર ને માતાજી પુરો કરશે ધન્યવાદ
ખુબ સરસ, ધન્ય છે વડીલ તમને, વરદાયીની માતાજી તમારી મનોકામના પુર્ણ કરે અને ધી નો બગાડ અટકે. જનતા ને પણ વીનંતી કે અંધશ્રધ્ધા માં થી બહાર આવે. જય માતાજી
Nice project mataji jrur tmne safal krse
બહુ જ ગ્રેટ સારો વિચાર છે આ પ્રમાણે થવું જોઈએ
વાત એકદમ સાચી છે.
Aap ne sat sat naman
khub top vichaar aa vichaar amal ma aave evi mataji ne prathna
માતાજી ના આશીઁવાદ છે
Good initiative sir
Very very good idea...