પ્રાત: પૂજા (સવારની પૂજા) નો સંપુર્ણ વિધિ || Pratah Pooja Sampurn Vidhi | Swaminarayan Nitya Pooja
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને...
આ વીડિઓ મા પ્રાત: પૂજા એટલે કે આપણે સવારે જે કરીએ છીએ એ નિત્ય પૂજા વિશે અમે વાતો કરી છે. જો તમને પૂજા કરતા ન આવડતી હોય તો આ વીડિઓ તમારી માટે જ છે. આમા અમે ઘણી માહિતી એડ કરેલી છે.
શિક્ષાપત્રી મા ૪૯ મા શ્લોક થી ૫૭ મા શ્લોક સુધી સવાર ની પૂજા વિષે ની વાત મહારાજે લખી છે, પણ આ શિક્ષાપત્રી મા તો મહારાજે સાગર ને ગાગર મા સમાવી દીધો છે, માટે એમાથી કેટલીક વાતો આજે અમે સંપ્રદાય ના ગ્રંથો માથી કરીશું. પૂજા સવારે કેટલા વાગ્યે કરવી...? મહારાજે કહેલો બ્રાહ્મમુહુર્ત નો સમય કયો કહેવાય...? પૂજા મા મુર્તિઓ કઇ રાખવી...?
વળી અમે કઇ મુર્તિ પૂજા મા રાખીએ છીએ એ પણ વીડિઓ ના માધ્યમ થી બતાવીશું. પૂજા ના આસન વિશે ચોખવટ કરીશું. સવારે ઉઠીને પથારી મા શું કરવું...? સ્નાન કેવી રીતે કરવું...? માળા ફેરવતી વખતે જાપ મનમા કરવા કે ઉચ્ચ સ્વરે કરવા....? આચમન કેવી રીતે કરવું....? આ બધી વાતો આ વીડિઓ મા છે.
_______________________________________________
માનસી પૂજા કેવી રીતે કરવી...? એ જોવા નીચેની લીંક પર ક્લિક કરો...👇
• માનસી પૂજા કેવી રીતે ક...
કેવી રીતે પૂજા કરીએ તો શિવલાલ શેઠ ની જેમ ભગવાન સ્વામિનારાયણ આપણી પૂજા મા પણ પ્રત્યક્ષ પધારે...?👇
• કેવી રીતે પૂજા કરીએ તો...
મહારાજે વચનામૃત મા આજ્ઞા કરેલી કે આ બે કીર્તન કંઠસ્થ કરી તેની વાર્તા નિત્ય યાદ કરવી.
• મહારાજે વચનામૃત મા બે ...
સંપ્રદાય મા રહેલી ચિત્ર પ્રતિમા નો અજોડ ઇતિહાસ...👇
• સંપ્રદાયમા માં રહેલી ચ...
#Nityapooja #bhagwadpooja #poojavidhi #swaminarayancharitra #swaminarayanpooja #poojadarshan #swaminarayankatha #savarniPooja #Aachman #dandvatpranam #Mantrajap #chitrapratima #baps #rajkotGurukul #suratgurukul #sardharkatha #shikshapatri #kathamrut #kalupurahmedabad #swaminarayanvideo #videokatha #poojakarvanirit #poojakeviritekarvi #pratahpoojaDarshan
Пікірлер: 205
માનસી પૂજા કેવી રીતે કરવી...? એ જોવા નીચેની લીંક પર ક્લિક કરો...👇 kzread.info/dash/bejne/lKyhks5vmKu8ipM.html કેવી રીતે પૂજા કરીએ તો શિવલાલ શેઠ ની જેમ ભગવાન સ્વામિનારાયણ આપણી પૂજા મા પણ પ્રત્યક્ષ પધારે...?👇 kzread.info/dash/bejne/emmo0cqgXdWqqqg.html મહારાજે વચનામૃત મા આજ્ઞા કરેલી કે આ બે કીર્તન કંઠસ્થ કરી તેની વાર્તા નિત્ય યાદ કરવી. 👇 kzread.info/dash/bejne/dHZ4t7yfpq7OpZc.html સંપ્રદાય મા રહેલી ચિત્ર પ્રતિમા નો અજોડ ઇતિહાસ...👇 kzread.info/dash/bejne/ZpiltrhtoaWbY9I.html
@savjibhaighelani4763
2 жыл бұрын
ઘેલાણી સવજીભાઈ મોરશીયા ના જય સ્વામિનારાયણ
@yashpatelyashpatel8071
Жыл бұрын
Jay swaminary
@gafurbhaipatel5852
Жыл бұрын
😅😅😅
@GunvantibenPatel
8 ай бұрын
@@savjibhaighelani4763🎉🎉 pool QA se
Jay swaminarayan
Jay Swaminarayan 🙏🙏🙏🙏🙏
જય શ્રી સ્વામિનારાયણ
Jay Swaminarayan
જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻
Jayswaminarayan.Jayswaminarayan Jayswaminarayan.Jayswaminarayan Jayswaminarayan.Jayswaminarayan Jayswaminarayan.Jayswaminarayan Jayswaminarayan.Jayswaminarayan Jayswaminarayan.Jayswaminarayan Jayswaminarayan.Jayswaminarayan
Jay Shree Swaminarayan
જય સ્વામિનારાયણ 🙏🙏
જય સ્વામિનારાયણ
Jay shree Swaminarayan
जय श्री स्वामीनारायण।।। जय श्री नर नारायण देव।।।
Jay Shree swaminarayan😊😊
🙏 જય સ્વામિનારાયણ 🙏
Jay shree swaminarayan
જય શ્રી સ્વામિનારાયણ.
Jay Shree swaminarayan😊 👌👌🥰
અમદાવાદ માં નરનારાયણ દેવ પૂર્વ દિશા માં છે કે ઉત્તર દિશા માં
@SwaminarayanCharitra
Жыл бұрын
ઉત્તર દિશા મા, જય સ્વામિનારાયણ
Jay Swaminarayan 🙏
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન
Jai swaminarayan
Jay Shri Swaminarayan
Jay swayaminarayn🙏
જ્યોત્સના પટેલ જય સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે
જય સવામિનારાયણ 🙏🌷
Jai Swaminarayan 🙏
@themoai8451
2 жыл бұрын
Jai shree swaminarayan
Jay swami Narayan 🙏
Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏🙏
Jay Swaminarayan! Khub j upiyogi hato aa video!! Aapno khub khub aabhar🙏
@dineshdamor9733
2 жыл бұрын
🙏🙏👌👌🙏🙏
@kailashpatel604
2 жыл бұрын
@@dineshdamor9733 m
ખુબ જ સરસ 👌👌👌
🙏🏻 jay sree Swaminarayan maharaja baapji 🙏🏻
સ્ત્રી ભક્તો તપની માળા કરીશકે છે સાંખ્યયોગી બહેનો ને પૂછ્યુ જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻🌹🙏🏻
@SwaminarayanCharitra
2 жыл бұрын
અચ્છા, સરસ, માહિતી આપવા બદલ આભાર, ઘણા સ્ત્રી ભક્તો નો આ પ્રશ્ન હતો
Jai swaminaraya
Jay swaminarayan 🙏
Jay Thakar Jay Swaminarayan
ઓજયસવામીનારાયણભગવાન
Jai Swaminarayan
Ratanapara pariivar na jay swaminarayan❤junagadh thi
Jai Swaminarayan 🙏🌹🙏 Jai shree ram 🙏🌹🙏 Jai Hanuman dada 🙏🌹🙏
Jay shree swaminarayan 🙏
Jay Swaminarayan 🙏🌹🙏🌹🙏🙇♀️
Jay swaminaryn Jay swaminaryn Jay swaminaryn Jay swaminaryn Jay swaminaryn
Jay svami narayan 🙏
Jay swami Narayan
Jay swaminarayan🌹
Jay swaminarayan 🙏🙏🙏
Jay swaminarayn
Jayswaminarayan
Jay Swaminarayan 👏 👏
Jay Swaminarayan 👍🙏🌹🙏👌
Ratanapara parivar na Jay Shree Swaminarayan 🌹💐🌹 junagadh thi
JAY SWAMINARAYAN VERY NICE
Jay Shree swaminarayan🥰
Aradhya Sadbuddhi Sadvidhya Pradaykay Sadguru Sahjananday Namo Namah
Jay swaminarayan jay parshuram
🙏🙏🙏🙏 Jay Swaminaray Bapa.
Jay swmianarayan 🙏🙏🙏
❤️!!!
Jay swaminary
Jay sawminaray
When the prayer goes up.. Blessings come down😇❤..!
Jay swaminarayan thakoraji
👌🙏🇮🇳🦚🌺🌹🚩🥀🏹🎌🎺❤❤
3:00 વાગ્યા થી બ્રહ્મમુહૂર્ત
જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻🌹🙏🏻👌👌👌
Jsn.
Thank you😊😄😁 so much...you explained very easily and in detail....jay swaminarayan
@SwaminarayanCharitra
2 жыл бұрын
આપે આ વીડિઓ ને ધ્યાનપૂર્વક સાંભળ્યો એ બદલ ખુબ ખુબ આભાર, સ્ત્રી ભક્તો પુજા ફરતા પ્રદક્ષિણા કરી શકે છે, અને તપ ની માળા(એક પગે ઉભા રહીને) ન કરવી. જય સ્વામિનારાયણ
@magicalstudies
2 жыл бұрын
@@SwaminarayanCharitra thanks
Jay shree swaminarayan, can we keep a murti of ganeshji and sarangpur hanumanji in puja? I am asking because Because I keep ganeshji and hanumanji in my puja....
@SwaminarayanCharitra
3 жыл бұрын
Yes, of course, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી મા પાંચ દેવને પુજ્યપણે માનવા માટે કહ્યું છે એમા ગણપતિ પણ છે જ.
@themoai8451
3 жыл бұрын
@@SwaminarayanCharitra okay, thank you. Jai shree swaminarayan 😀🙏
જયશ્રીહરિજીૐકાઁરજીશ્રીજીમહારાજજયશ્રીશવામીનારાયણભગવાનતમારીજૈયહૌ❤
Aama aam kishu che ke pooja krta pachi achavtar stotra no path karvo to taa kaya pooja na time ma karvo ta khas janaavo jay Swaminarayan ☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️
@SwaminarayanCharitra
2 жыл бұрын
પૂજા પુરી થયા બાદ, પ્રાત: પૂજા મા ઠાકોરજી ની મુર્તિઓ સામે કરીએ તો વધારે સારુ. જય સ્વામિનારાયણ
Baheno ne pooja karvani rit batavjo ne please
Bhagvan to bhave kubhave ke bhuk thai hoi to pan Pooja swikare sacha raday thi Kari Pooja pocheJ God Jode
પૂજા માં શ્રીજમહારાજના સંક્ષિપ્ત જીવન ચરિત્ર નો કોઈ ગ્રંથ વાંચી શકાય.
@SwaminarayanCharitra
Жыл бұрын
સંક્ષિપ્ત જીવન ચરિત્ર વાંચવાનો કદાચ સમય ન મળે તો "જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો" એ મંગલાચરણ ગાવ તો પણ સારુ, અને ગ્રંથો વાંચવા હોય તો ભક્તચિંતામણિ નું એક પ્રકરણ, શ્રીમદ્ ભાગવત નો એક અધ્યાય, વાસુદેવમહાત્મ્ય નો એક અધ્યાય, સત્સંગીજીવન નું એક પ્રકરણ આદિક વાંચવા થી ભગવાન સ્વામિનારાયણ અતિ રાજી થાય છે.
6
Puja karti vakhte aarti karvi? Bahargaam jayie tyare puja kem karvi Tame bahuj saras samjavyu👌👌🙏🙏👍 Thank you Jai Shri Swaminarayan 🙏🙏
@SwaminarayanCharitra
Жыл бұрын
હા, પોતાની પૂજા મા પધારેલા ભગવાન ની આરતી અવશ્ય કરી શકાય. બહારગામ જઈએ ત્યારે પણ જેમ ઘરે પૂજા કરતા હોય એવી જ રીતે કરવી. જો બહારગામ કોઇ અગવડ પડે તો અમુક વસ્તુ માનસી પૂજા ની રીતે કરવી, જેમકે આરતી. જય સ્વામિનારાયણ
નિત્ય પ્રાતઃ પૂજા મા ધ્યાન માટે ઘનશ્યામ મહારાજ ની સર્વ શ્રેષ્ઠ મૂરતિ કઈ છે? જય સ્વમિનારાયણ
@SwaminarayanCharitra
Жыл бұрын
હરિકૃષ્ણ મહારાજ વડતાલ ધામ, ઘનશ્યામ મહારાજ- રંગમહોલ અમદાવાદ ( અમદાવાદ ગાદી ના બધા આચાર્યો આ મૂર્તિ નું ધ્યાન કરતા આવ્યા છે.) પછી તમે જે તે દેશમા રહેતા હોય જ્યાં ના ઘનશ્યામ મહારાજ નું ધ્યાન તમને સહેલાઇ થી થતું હોય જેમકે તમે જૂનાગઢ પ્રદેશ મા રહો છો તો જૂનાગઢ ના ઘનશ્યામ મહારાજ એવી રીતે... પણ આગળ કહ્યું એ બે મૂર્તિ ધ્યાન કરવા માટે પરફેક્ટ છે.
Kharekhar....સ્ત્રી ભક્તો એ તપ ની માળા ના કરવાની હોય, જે એક પગે ઊભા રહીને કરવાની હોય છેતે જ ને અને પ્રદxina તો કરાય ને? Please jaldi javab aapajo...
Ane su rajsvala dharm ma pooja kri sake biji stree apdi poja
ઘેલાણી સવજીભાઈ મોરશીયા ના જય સ્વામિનારાયણ
Iswarcharan swami vadnagar ne information aapo
@SwaminarayanCharitra
3 жыл бұрын
જય સ્વામિનારાયણ, સ્વામી વિષે અમને ટુંકી માહિતી આપજો, જો તમને ખ્યાલ હોય તો. કે સ્વામી કોના શિષ્ય હતા અને ક્યાં રહેતા.
Aahvan mantra and visarjan mantra janavso..jay swaminarayan
@SwaminarayanCharitra
5 ай бұрын
kzread.info/dash/bejne/emmo0cqgXdWqqqg.html ઉપરની લીંક પર ક્લિક કરી વીડીઓ જૂવો, ભગવાન સ્વામિનારાયણ આપણી પૂજા મા કેવી રીતે પધારે છે એ વાત કરી છે.
@foramchokshi176
5 ай бұрын
Thank you
Jay swaminarayan 🙏 Bov saras samjavyu che Aek video aakhi vidhivat pooja batava no bnavso plz je nava batkt hoy aene pooja ma besta hath ni mudra mada feravta joy ske sachot rite sikhi sake aevi try krso plz🙏
@SwaminarayanCharitra
Жыл бұрын
હજી આમા ઘણી માહિતી વીડીઓ મોટો થવાના કારણ થી રહી ગઈ છે. એ બધી જ વાતો ધીરે ધીરે સમજાવીશ. આપ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય સ્વામિનારાયણ
@chintupatel510
Жыл бұрын
Chokash jay swaminarayan 🙏
પૂજા મા કયા કયા ગ્રંથો વાંચી શકાય.
@Asthapatel721
11 ай бұрын
સત્સંગ diksha and શિક્ષાપત્રી વાંચવી...
સ્ત્રીઓ પૂજા માં કેવા વસ્ત્રો પેહરી શકે? જણાવા વિનંતી
@SwaminarayanCharitra
2 жыл бұрын
સ્ત્રીઓ સામાન્ય જે વસ્ત્રો પહેરતા હોય એ જ પહેરી શકે પણ ફક્ત ધ્યાન એટલું રાખવું કે સ્નાન કર્યા બાદ તરત પૂજા કરવા બેસી જવું, ન્હાયા પછી પેશાબ કરવા ગયા હોય અને પછી પુજા કરીએ તો આપણો દેહ ચોખ્ખો રહેતો નથી. જય સ્વામિનારાયણ
2bhk house owner problem me
Bhai udhav sampradaya ma hoy, Tripund kari ne pan pooja to shri hari ne kari j sake ne????🙏
@SwaminarayanCharitra
2 жыл бұрын
જો સ્વામિનારાયણ/ઉદ્ધવ સંપ્રદાય ના હોય અને બ્રાહ્મણ જ્ઞાતિ ના હોય તો ત્રિપુંડ અને રુદ્રાક્ષ નો ત્યાગ ક્યારેય ન કરવો. લલાટ મા ત્રિપુંડ અને બંને બાહુ મા ચંદન નો તિલક ચાંદલો કરવો હોય તો કરી શકાય. જય સ્વામિનારાયણ
@panchaljitesh7851
2 жыл бұрын
@@SwaminarayanCharitra tripund only brahamn mate evu shikshapari ma lulekh nathi brahaman adik બ્રહ્માદિક ( બ્રાહ્મણ અને આદિક) એવો ઉલ્લેખ છે. માટે ત્રિપુંડ કરી ને પૂજા ભગવાન શ્રી હરિ ની થાય જ.
@panchaljitesh7851
2 жыл бұрын
અને જેણે ગુરુ સનાતન ધર્મ અને ઉદ્ધવ સંપ્રદાય. જેણે ગુરુ કર્યા હોય તે ત્રિપુંડ કરી શકે છે. અને ઉધ્ધવ પ્રૂદ તિલક કરી શકે છે.
@SwaminarayanCharitra
2 жыл бұрын
હા, પણ મારો કહેવાનો મતલબ એવો છે કે, બ્રાહ્મણ હોય અને સ્વામિનારાયણ સંપ્રદાય ના આશ્રિત થયા હોય તો પણ ત્રિપુંડ નો ત્યાગ ન કરવો, અને ત્રિપુંડ કરી ને પણ પૂજા કરી શકાય, ભક્ત ની પૂજા ભગવાન સ્વીકારે જ છે.
@panchaljitesh7851
2 жыл бұрын
@@SwaminarayanCharitra jay ho jay ho 🙏🌹🌹🌹🌹🌹👌👌👌👌👌
મંદિર માં થી પૂજા લઈએ તેને પ્રસાદી ની કરવાની જરૂરત છે કે નહી? તથા, આચાર્ય પાસે થી ગુરુ મંત્ર લઈને પૂજા કરવી કે નહી તે સ્પષ્ટ કરવા વિનંતી. ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ 🙏
@SwaminarayanCharitra
2 жыл бұрын
મંદિર માથી પૂજા લઈએ એટલે તેને પણ પ્રસાદી ની કરવા દેવના ચરણ નો સ્પર્શ કરાવવો જોઇએ. અને આચાર્ય પાસે થી ગુરુ મંત્ર લીધા બાદ પૂજા અવશ્ય કરવી. પછી આપણે વિધિવત સ્વામિનારાયણ સંપ્રદાય ના આશ્રિત થયા કહેવાય. ક્યારેક એવો આપત્કાળ આવે અને પૂજા કરવાનો સમય ન રહે તો પણ ગુરુમંત્ર ની માળા કરવી જ.
@athatobrahmajijnasa7158
2 жыл бұрын
@@SwaminarayanCharitra આપનો ખુબ ખુબ આભાર. અમારો કુળ મારાથી ચાર પેઢી પેહલા થી ભગવાન સ્વામિનારાયણ નો આશ્રિત રહ્યો છે. આ પરંપરા અમે સાચવીએ અને ભગવાન સ્વામિનારાયણ નું મોક્ષ ચક્ર ઢીલું પડવા ન દહિયે તે માટે વિધિવત્ પૂજા કરવી તે અમારું કર્તવ્ય છે અને એજ અપડો સનાતન ધર્મ છે. ભગવાન તમને સાચવે અને તમો પર રાજી રહે તેવી પ્રાર્થના સહ જય શ્રી સ્વામિનારાયણ 🙏
@SwaminarayanCharitra
2 жыл бұрын
વાહ. જય સ્વામિનારાયણ 🙏
Aarti kyare karvi,puja pachhi ke pahela?
@SwaminarayanCharitra
2 жыл бұрын
પૂજા પછી, જય સ્વામિનારાયણ
સાડા ચાર વાગ્યે જાગવું એ ખૂબજ વહેલું ગણાય ત્યારે ઉઠવા થી બપોરે જોલા આવી ઉંધ આવવા લાગી જાય છે.કેમકે રાતે અગીયાર વાગ્યા સુધી તો કથા વાર્તા સાંભળતા હોયછે.
@SwaminarayanCharitra
2 жыл бұрын
ગૃહસ્થ ભક્તોએ બપોરે ઉંઘવામા દોશ નથી, અને વહેલા ઉઠવાની ટેવ પડી જાય તો પછી ઝોલા ન આવે. જય સ્વામિનારાયણ
Jay swaminarayan 🙏 Bhai ek shamsya se samadhan kari aapo. Pooja ma Mada karo tyare manashi karavi. Pan janmanagal ane kiratan no jaap pooja ma kevi rite karavo. Ane janmanagal no jaap Free na day-time ma kevi rite karvo manashi ke motethi. Mara question no answer jarur thi apjo bhai.🙏🙏
@SwaminarayanCharitra
3 жыл бұрын
જય સ્વામિનારાયણ...🙏 કિર્તનો જો મોટેથી ગાઇએ તો બહું સારું, નંદસંતો ગમ્મે ત્યારે એકાંત મા પણ કીર્તનો ગાય ત્યારે ઉચ્ચ સ્વરે ગાતા, જે એક વીડિઓ મા અમે કહ્યુ છે કે હાલ જ્યાં ગઢપુર મા વચનામૃત ની છત્રી છે ત્યાં બેસી અને મુક્તાનંદ સ્વામી કીર્તન ગાતા તે મહારાજ છેક અક્ષરઓરડી મા સાંભળતા. એટલે બીજા સાંભળનાર ને પણ તકલીફ ન પડે એટલા ઉચ્ચ સ્વરે કીર્તનગાન કરાય. અને જનમંગલ આદિક સ્તોત્ર ના પાઠ પણ ઉચ્ચ સ્વરે કરાય. જય સ્વામિનારાયણ
@okfriends7269
3 жыл бұрын
@@SwaminarayanCharitra Thank you bhai 🙏😊
Savare jagi ne Ushapan krvanu khe che e Sachu che ?? Uthi ne tarat pani pivay ??
@athatobrahmajijnasa7158
6 ай бұрын
Shishtachar nathi. Bhagwan ni puja baad ann jal levo vivek che.
એક વિડીયો બનાવો સવાર ની પુજા નો ભગત
@SwaminarayanCharitra
Жыл бұрын
આ સવાર ની પૂજા નો વીડિઓ જ છે. જય સ્વામિનારાયણ ભગત.
પૂજા ની પ્રદક્ષિણા કરી શકાય
@SwaminarayanCharitra
Жыл бұрын
હા, ઘણા ભક્તો કરે જ છે. અને જે લોકો મંદિર મા પ્રદક્ષિણા નું નિયમ રાખતા હોય એમને કોઇ આપત્કાળ હોય તો એ પણ પૂજા ની પ્રદક્ષિણા કરી શકે છે. જય સ્વામિનારાયણ
આચમન ના કયા મંત્રો બોલવા?
@SwaminarayanCharitra
2 жыл бұрын
ॐ કેશવાય નમઃ', 'ॐ નારાયણાય નમઃ', 'ॐ માધવાય નમઃ'. - આ ત્રણ મંત્રો થી ત્રણ વાર આચમન કરી 'ॐ હ્રષિકેશાય નમઃ' અથવા 'ॐગોવિન્દાય નમઃ' આ મંત્ર બોલી હાથ ધોઇલેવાના
@shekhaliyasanjay2440
Жыл бұрын
@@SwaminarayanCharitra😊
Shtrio ye koni pase thi ane kanthi bandhav vi ane guru mantr koni pase thi levo🙏jay swami narayn
@SwaminarayanCharitra
Жыл бұрын
એના માટે પ્રથમ દેશ નક્કી કરવો, મતલબ કે તમે અમદાવાદ દેશ ના છો કે વડતાલ દેશ ના. ભગવાન સ્વામિનારાયણ ની આજ્ઞા પ્રમાણે બન્ને દેશના આચાર્ય ની પત્નીઓ (પુજ્ય ગાદીવાળા) ને સ્ત્રીઓને મંત્ર દિક્ષા, ગુરુ દિક્ષા દેવાનો અધિકાર છે. મુળ સ્વામિનારાયણ સંપ્રદાય ના લગભગ 70% ભક્તો ગુરુમંત્ર લઇ ચુકેલા છે. જય સ્વામિનારાયણ
@SwaminarayanCharitra
Жыл бұрын
આચાર્ય શ્રી અથવા ગાદીવાળા પાસેથી મંત્ર દિક્ષા, ગુરુ દિક્ષા લીધા બાદ તમારા કોઇપણ ઓળખીતા સાંખ્યયોગી બાઇઓ પાસેથી પણ તમે વર્તમાન ધરાવી શકો છો.
આ ગુરુમંત્ર ની માળા કરવાની છે તે ગુરુમંત્ર શું છે ?? જણાવશો plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SwaminarayanCharitra
2 жыл бұрын
જય સ્વામિનારાયણ, અમદાવાદ દેશ ના ભક્તો અમદાવાદ ના આચાર્ય મહારાજ પાસે થી અને વડતાલ દેશ ના ભક્તો વડતાલ ના આચાર્ય મહારાજ પાસે થી ગુરુ મંત્ર લઈ શકે. હાલ આ સંપ્રદાય ના વડા આચાર્ય મહારાજ છે. એ ગુરુ મંત્ર ગુરુપૂર્ણિમા ના દિવસે મહારાજ શ્રી આપતા હોય છે. અને ઘણી વખત આડા દિવસે પણ આપે છે. એની દરરોજ બે અથવા તેનાથી વધારે માળા કરવી.
સ્વામિનારાયણ મંત્ર અને ગુરુ મંત્ર બંને જુદા જુદા હોય છે ? ગુરુ મંત્ર ગુરુ મહારાજ પોતાની પસંદગીનો અલગ અલગ મંત્ર દરેક ભક્તને આપે છે કે બધાને એક સરખો જ હોય છે ?
@SwaminarayanCharitra
3 ай бұрын
વડતાલ દેશ અને અમદાવાદ દેશ મા બન્ને જગ્યાએ ગુરુ મંત્ર અલગ અલગ હોય છે, લગભગ તે "દેશ વિભાગ ના લેખ" પુસ્તક ના આધારે હોય છે. બન્ને માથી કોઇપણ એક ગુરુમંત્ર આપી શકાય છે, મહારાજશ્રી ને જે સારો લાગે એ. અને ગુરુમંત્ર અને સ્વામિનારાયણ મહામંત્ર બન્ને અલગ અલગ છે.
Aachman ekla purusho e j karvanu hoy che?
@SwaminarayanCharitra
2 жыл бұрын
સ્ત્રી ભક્તોએ પણ કરાય, જય સ્વામિનારાયણ
@hareshpatel8429
2 жыл бұрын
Aabhar Jay swaminarayan😇
@hareshpatel8429
2 жыл бұрын
Farjiyat che kmk kyarek bhar gya hoy and aachmn mate sagvad na hoy to beju amne mandir mathi je peti aapi che ema badhu samatu nathi.. Sachi salah aapva vinanti 🙏
@SwaminarayanCharitra
2 жыл бұрын
આચમન કરવું ફરજિયાત છે. પણ બહારગામ ગયા હોય તો ચાલે, એને આપત્કાળ આવ્યો કહેવાય. ભગવાન ને બે હાથ જોડી અને જે તે પરિસ્થિતિ ની વાત કરી દેવી. જય સ્વામિનારાયણ
@hareshpatel8429
2 жыл бұрын
Jay swaminarayan 😇🙏abhar
Kanthi koni pse phervu ?? Sant pse ? Aacharya pse ?? K jte jj pheryre to chle ?
@SwaminarayanCharitra
Жыл бұрын
ગુરુમંત્ર આચાર્ય મહારાજ પાસે લેવાનો અને કંઠી અને વર્તમાન ધરાવવા કોઇ મોટા સંત હોય એને ગુરુ કરવાના, જય સ્વામિનારાયણ
Pooja joyto?
@SwaminarayanCharitra
Жыл бұрын
મંદિરો મા મળી જાય, વડતાલ, ગઢડા, કાલુપુર, જેતલપુર