પાટીદારોનું ઉદાહરણ આપી શંકરસિંહે રાજપૂત સમાજને સાંભળો શું કહી દીધું
Know more on www.khabarchhe.com
Follow US On:
Facebook - / khabarchhe
Twitter - / khabarchhe
Instagram - / khabarchhe
KZread - / khabarchhe
Download Khabarchhe APP
www.khabarchhe.com/downloadApp
Пікірлер: 518
*🙏ખુબ સરસ વાત કરી શંકરસિંહ જીએ હું પણ પાટીદાર છું આમાં કોઇ ખોટી વાત નથી.શંકરસિહજી એ સમાજનાં પૈસાદાર માણસો ને હળવી ટકોર કરી સમજાવવાનો પ્રયાસ કર્યો છે.અને હક માટે આગળ આવવાની વાત પણ સહજતાથી સમજાવી છે. કોઇ પણ સમાજ હોય તેને તે સમાજનાં ભામાશાઓ એ પહેલ કરવાની જરૂર છે ઉચ્ચ શિક્ષણ માટે મદદ કરી સમાજની ધરોહર અને વારસાને જીવંત રાખવો વર્તમાન સમયમાં ખુબ જરૂરી છે સૌ પાટીદાર મિત્રોને નમ્ર વિનંતી કે પ્રવચન ના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ...જય માતાજી જય માં ખોડલ 🙏*
@nixanpatel4905
2 жыл бұрын
શંકર સિંહ પોતે 10 વર્ષ સુધી કેન્દ્રીય પ્રધાન અને ભાજપ ને ઉથલાવીને ગુજરાત સરકાર ના મુખ્યપ્રધાન રહ્યા બાદ પણ જો ભાવનગરના નેક નામદાર આદરણીય મહારાજા કૃષ્ણકુમાર સિંહ જી ને ભારત રત્ન એવોર્ડ જાહેર થઈ શકે તેમ પ્રયત્ન કેમ ના કર્યો??
@vijaysinhzala7518
4 ай бұрын
બાપુ ની વાત ને હકારાત્મક અભિગમ થી સમજવા માટે આપનો આભાર, જય માતાજી.
@chiragpatel6312
3 ай бұрын
Shankarshi vagela tame parti badluchho have potano rotlo Selva magochho
કૃષ્ણકુમારસિંહજી મહારાજ ને વંદન જે કોઈ કરીનો શકે એવું કાર્ય કરીને મહાન મહારાજા બની ગયા આવા જેનામાં ગુણ હોય એવા આત્માને કોટી કોટી પ્રણામ અને અત્યારના ઘણા ખોટા વાદવિવાદ કરાવવા મથતા હોય એવા માનવ ને સમજવા બહુજ મુશ્કેલ હોયછે પણ કાઈ કરવું નથી અને કાઈ કરવા દેવું નથી એવું હોયછે પોતાની ભુલ સ્વીકારતા હોતા નથી અને જે સારા કામ કરે એની ભુલ કાઢે એવા લોકોએ સમજવાની જરૂર હોયછે આપણે શું કર્યું અને કેવા કામ કર્યા તો સર્વો સાથે મળી ને સારા કામ કરવાની જરૂર હોયછે પણ માનવ ને ખોટા ગેરમાર્ગે દોરવા એ બરાબર હોતુ નથી તો સર્વો સમજીએ અને મહાન પુરૂષો એ જે કામ કર્યા એ કામ કરી શકતા હોતા નથી તો એવા મહાન કાર્ય કરીને માનવ ઉપયોગી થયા એ આપણા કૃષ્ણકુમારસિંહજી મહારાજ ને કોટી કોટી પ્રણામ અને સરદાર સાહેબ ને પણ કોટી કોટી પ્રણામ અને જેને આ દેશમાટે બલિદાનો આપ્યા એના માટે કોટી કોટી પ્રણામ જેનામાં કામ કરવાની તાકાત હોય એને કામ કરવા જોઈએ ખોટા વાદવિવાદ કરવા કે કરાવવા કરતા શાંત રહેવું જોઈએ જેથી દેશ મા શાંતિ અને સ્થિરતા રહે ભોળી પ્રજાને ભરમાવવી જોઈએ નહિ અને સારા કામ કરીએ
મનુષ્ય મહાન તેના જન્મ થી નહીં કર્મ થી થાય છે,,ભગવત ગીતા અનુસાર જીવન જીવીએ તો બધુ શક્ય છે.જય શ્રી રામ,,,,,
અમારા પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિહજી ને ભારત રત્ન આપવામાં ખુબ જ મોડું થયુ છે અને હજી મોડું થાય છે તે મોડું છે. મહારાજાના ત્યાગ ને ભુલી શકાય નહી.
વાહ સાહેબ વાહ એકલા દરબાર સમાજ ને નહીં પણ દરેક સમાજે ઘણુ શીખવા જેવા વિચાર છે સોના પહેરવા ખોટા કલર કરવા એ એકલા દરબાર નહિ પણ ઘણા સમાજો મા છે આ બધા વટ છોડી એક સજ્જન વિચારધારા સાથે આગળ વધવૂ જોઇએ ખુબ સરસ વાત કરી સાહેબ હુ દરબાર નથી પણ આ તમારી વાત મારા સમાજ ને પણ સંભળાવી ખોટા કલરો નહિ કરવા અને શુધ્ધ વિચાર સાથે આગળ વધવા સમજાવીશ
@gauravsinhbarad9677
Жыл бұрын
વાતો કરીને મન બનાવી લીધા વગર કામ કરી બતાવુ પડશે
જય માતાજી શંકરસિંહજી બાપુ આપણા સમાજ માટે સરસ સમજવા જેવી વાત કરી છે હજી પણ જાગી જાવ અને એક થાવ જય રાજપુતાના જય ભવાની🙏🙏
@rajanpatel8291
2 жыл бұрын
A...patli badlu..
બાપુ સાસી વાત કરી 👍જેસમાજ આગળ છે તે અેમની મહેનતથી છે
આમા પાટિદાર સમાજે ખોટુ લગાડવાની જરુર નથી .આપનુ ઊદાહરણ આપેલ છે .પૃગતિ કરવી હોય તો આમ કરાય .
@Hasmukhdobariya
4 ай бұрын
ખોટુ લાગે એવી આમા કોઇ જ વાત જ નથી પાટીદાર સમાજ નુ ઉદાહરણ આપ્યું એ અમારા માટે ગૌરવ ની વાત છે કૃષ્ણમારસિંહજી ને જેટલું સન્માન આપીએ એટલુ ઓછુ પડે દેશ પ્રત્યે ની જે ભાવના એનામા હતી તે મારા તમારા મા નથી 🙏
@AmrutDesai-ld7ok
2 ай бұрын
@@Hasmukhdobariyaઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔ
વાહ .બાપુ વાહ આજે તમે જે ભાષણ જે આપ્યું તે તમારી લાઈફસ્ટાઈલ નુ બેસ્ટ ભાષણ સપિચ
ખુબ સરસ વાત કરી બાપુ ખરેખર કહેવત તમે સાથૅક કરી બતાવશો કે ગરઢા ગાડા પાછા વાળે💐💐🙏🙏
બાપુ તમારી વાત રાજપૂત સમાજને ખોટી લાગે પણ 100 % સાચી છે 👌👌👌👌👌👌👌
@krishnasinhjadeja
2 жыл бұрын
હરિફાઇ કરનાર કદી સુખી ન થઈ શકે. દેશની વાસ્તવિક સ્થિતીનો તો વિચાર કરો. IAS/IPS/Doctor/Engineer/CA થયેલા યુવાનો અને ધર્મગુરુઓ/રમતવીરો/કલાકારો ઠોઠ નિશાળિયા અને દંભી રાજકરણીઓના હાથા બનીને અભણ માણસોને શરમાવે એવું વર્તન કરી રહ્યા છે.
@nixanpatel4905
2 жыл бұрын
શંકર સિંહ બાપુ પોતે 10 વર્ષ સુધી કેન્દ્રીય પ્રધાન અને ભાજપ ને ઉથલાવીને ગુજરાત સરકાર ના મુખ્યપ્રધાન રહ્યા બાદ પણ જો ભાવનગરના નેક નામદાર આદરણીય મહારાજા કૃષ્ણકુમાર સિંહ જી ને ભારત રત્ન એવોર્ડ જાહેર થઈ શકે તેમ પ્રયત્ન કેમ ના કર્યો??
બાપુ એ..શાચિ વાત..કિધિ સંગઠીત..બનો અને વેપાર..ધંધા..મા.. આગળ..વધો.. જય.. માતાજી
@amrubhai4741
2 жыл бұрын
બાપુનીવાતબહુસાસીછે
જય માતાજી,.. બાપુ એ મુગમ માં પણ સરસ વ્યક્તવ્ય પોતાના સમાજ ના ફંકશન માં આપ્યું પાટીદારો ની પ્રગતિ એકતા અને એના રિઝલ્ટ ની ઝાંખી કરાવી એ એકલા રાજપૂત /દરબાર સમાજ માટે નહિ પણ દરેક સમાજ માટે પ્રેરણા સ્વરૂપ છે ભૂતકાળ ની ભવ્યતા હતી તે ગૌરવ છે અને રહેશે એ બે મત છે પણ વર્તમાન માટે કેવા લીડર જોઈએ એ પણ જણાવી દીધું.. એને માટે સમાજે કેવા વહીવટી કુશળતા લાવવા IAS /IPS જેવા પદો પર પહોંચવા કેવી મહેનત કરવી પડશે એ પણ એક સરસ ટકોર કરી.. દરેક સમાજ માટે ઉપયોગી એવુ શીખ સ્વરૂપ ભાષણ હતું.... બાપુનું.. જય માતાજી... આજ રાજકીય પરિપકવતા બાપુ ની છે.. 🙏🙏🙏🙏🙏.. 💐..
જય માતાજી આપણી સમાજ ને આગળ લાવવા માટે ખૂબ સારી વાત કરી.
બાપુ. તમારી સમાજ લક્ષી ઉચી ભાવના છે. તે સમજને રાજપુત સમાજના માલેતુજાર ભાઇયોને સમજવા ને વાર લાગશે.
શાબાશ બાપુ સાચી વાત કરી. ❤
Vah bapu vah, tamari samjan Ati aavashkya chhe. Jay Shree Ram. From Mombasa Kenya Africa.
બાપુ એ જે વાત કરી તે એકદમ સત્ય છે,અન્ય સમાજે તેમાથી શીખ લેવા ની જરુર છે.જય માતાજી.
જય.માતાજી.શંકરસિહ.બાપુ.આપશ્રી.સો.ટકા.સાચા.છો..સગઠન.તે.મોટી.તાકાત.છે.આઇ.શ્રી.ખોડીયાર.માતાજી.ૐનમઃ.શિવાય.બાપુ.તમને.વંદન.વંદન.વંદન.હો.
જે કોમ ખંતિલી,,શાંતિપ્રિય, ભાયચારા અને સહનશીલતા વાળી હોય તેનો વિકાસ થાય.
jay.ho.kusnkumar.sihjiji,ni.jay.ho
બહુ સાચી વાત કહી તમે કોયપણ સમાજ મેનત કરીને આગડ આવે છે
વાહ જોરદાર 👍 જય માતાજી શંકરસિંહ બાપુ સાહેબ
જય.સધી.માતાજી.બાપૂ.તમારામા.માણસાઈ.હોયતો.મારી.વાત.નો.જવાબ.આપશો.તમારા.બપા.લખમણજી.ના.મામા.ગામ..વડુ.તા.કડી.જી.મહેસાણા..હુ.શિવાજી.નથાજી.કુબેરજી.બાલાજી.ફનજી.બેચરજી.ની.જમીના.ચોપડા..પેપર.જેપણહોય.અમને.આપીદો.અમારી.જાણ.બહાર.તમે.વેચી.દીધી.જય.સધી
જય હો શંકરસિંહ વાઘેલા સાહેબ એકતા ની જરૂરી છે દરેક ક્ષેત્રમાં માં લોક શાહી માં એકતા જરૂરી છે
Right 👍
આ દેશને સારા મંત્રી ની જરુછે
એક દમ સાચી વાત છે. બાપુ. તમારા જેવા ની જરૂર છે
Right
જય માતાજી જય શ્રી રામ જય શ્રી ગૌમતકી જય ગીતાજી માતા જાય ગંગા માતા જય ગાયત્રી માતા.શંકરસિંહ વાઘેલાએ જે કહ્યું તે બિલકુલ સત્ય છે કે 1800 પાદર નો ધણી શ્રી કૃષ્ણ કુમાર સિંહજી ને એક ભારત રત્ન ના મળે અને ભારત ની સનાતન હિન્દુ પ્રજા ને આ વાત યાદ કરાવવું પડે તે આપણી બેદરકારી છે એક સડેલ જવાહર ખાન ઇન્દિરા ખાન રાજીવ ખાન જેનો શું ઉપકાર છે આ માં ભારતી ઉપર અને એ જાતે ભારત રત્ન ધારણ કરે અને મહારાજ ઠાકોર ને યાદ કરાવવું પડે કે અમારા શ્રી કૃષ્ણ કુમાર જી ને પણ ભારત રત્ન સન્માન મળવુજ પડે.
Vah bapu vah
જય માતાજી
જય હો બાપુ સાહેબ
Wah bapu wah 🎉🎉🎉🎉🎉🎉
સરસ બાપુ એકદમ સાચી વાત કરી છે
Jay bhim jay savidhan
શંકર સિંહ બાપુ તમે 10 વર્ષ સુધી કેન્દ્રીય પ્રધાન રહ્યા અને ગુજરાત સરકાર માં મુખ્યપ્રધાન રહ્યા બાદ પણ જો ભાવનગર ના નેક નામદાર આદરણીય મહારાજા કૃષ્ણકુમાર સિંહ જી ને ભારત રત્ન એવોર્ડ જાહેર થઈ શકે તેમ પ્રયત્ન કરવો જોઈતો હતો. પરંતુ તમે ના કરી શક્યા.
@YashPatel-yt2pw
Жыл бұрын
તપતા સૂરજ માં કોઈ દિવસ કોઈ નેતા ને સમાજ ના યાદ આવે પછી એ પટેલ હોય કે બાપુ ડૂબતી નૈયા હોય ત્યારે સમાજ ને ભેગા કરવાની યાદ આવે
@ParmarGp
3 ай бұрын
ખાલી વાતો કરે છે આમની પુંછડી મોદી સાહેબ ના પગ નીચે દબાયેલી છે
બાપુ ની 5 વરસ સુધી ગુજરાત માં સત્તા હતી. ત્યારે પણ વિકાસ યાત્રા પટેલો ની જ ચાલુ હતી . ખંત,મહેનત,સાહસ ,ધગસ અને નસીબ આ પાંચ ગુણ હોવા જરૂરી .
@jadejaprdipsinh4153
4 ай бұрын
Ham. Yudh. Ladea. Aa. Vat. Koi. Abolae
@jadejaprdipsinh4153
4 ай бұрын
20. Vrase hinu sarkar. Baki. Bdaae. Mix
@vijaysinhzala7518
4 ай бұрын
બાપુ ની એક દોઢ વરસ જ સત્તા હતી.વરસ 1997 .
@smitpatel9202
3 ай бұрын
@@jadejaprdipsinh4153Te ketla ladya. Tari 10 pedhi ne keto reje
Jay rajputana
jo patel sivay ni government hoi to avu bhashan no apet 🚩jay khodal jay sardar jay patidar ❤️🚩
@krishnasinhjadeja
2 жыл бұрын
દેશનું બગડેલુ સામાજીક પર્યાવરણ ઠીક કરવા માટે સામ્યવાદી વિચારસરણી જ એક માત્ર ઉપાય છે. અન્ય કોઇ પણ દ્રષ્ટીથી વિચારવાથી ફ્રસ્ટેશન નો જ અનુભવ થશે.
@Truthsoul2152
2 жыл бұрын
Bhai rajputoye desh mate je chhuta hathe rajvada shopi didha te Patel samaj na aapi shake.
@jeelpatel7685
2 жыл бұрын
@@Truthsoul2152 nikal loda 562 ma badha darbar na nata chodya 🤣🤣
@shreyu82
2 жыл бұрын
@@Truthsoul2152 ahi koi samaj ke cast ni vat nathi, jyare mughal empire India ma avyu 1100 ni sadi ma .. kevi rite ghusya india ma .. kem tyare rajput rajao ek nahota nai to rajsthan su Afghanistan thi gusi j na sakat ... Andar andar rajavada o jagaadta hata . Bhai Saradar patel e je karyu e rajput and bija rajavada o ne ek karya and bhega karya .. ekali maramari nai magaj pan joie kyarek
@hematchavda2701
6 ай бұрын
મગજ નહીં ભાઈ તાકાત નો પણ ઉપયોગ થયો હતો સામે સરદાર સાહેબની આઝાદ હિન્દ ફોજ તૈયાર હતી ભલભલાની નાની યાદ કરાવી દે મારા વ્હાલા એમનેમ અખંડ ભારત નથી બન્યું. જય સરદાર.❤🕉️🚩🙏
Right vaat se
Sir Aapnu aa vat khubj samjvani che
Supar
જય માતાજી ખુબ સરસ વાત છે ક્ષત્રિય માટે સારું આપણો જોઈએ જ
Good sankarshe
એકદમ સાચી વાત છે બાપુ
Good
जय माताजी बापु🌹🙏🌹💕🙏❤
VahBapuvah
Supetb
Hnu. Patel. Chu. Dhanyvad. Bapu. Aape. Bhuj. Sars. Vat. Karikhali vatno. Karay aapni. Vàt. Chachi. Chhe dhanyvad. Vad
બાપુ ખૂબ ખૂબ સરસ સ્પીચ અને ખરે ખર રાજપૂત સમાજે તમારી વાત ઉપર ચિંતન કરવું જ જોઈએ !
બાપુ ની વાત સાચી છે..... લપળી ચીકણી પોલસન નથી......જાય માતાજી 🙏🙏 જાય સ્વામીનારાયન 🙏🙏
Jaybhavaninapugood
Bapu ni vat sachi se100%
Shankarsinh bapu ek Sara neta chhe.
Rajputono runi chhe Bharat desh , rashtraprem na moh ma rajputoye potana rajvada shprem shopi didha.
Shankarsinh bapu :One of the finest leader in the history of Gujarat
@vasubhaipatel9509
3 ай бұрын
9?On my
બાપુની વાત સો ટકા સાચી છે.એ બધું જાણે છે.આપને અભિનંદન આપું છું.
શંકર સિંહ 🦁 એ સિંહ 🦁 જ છે બાકી કાંઈ સિંહની માથે ડાકલાં ના વાગે એ ગુજરાત ના સફળ મુખ્ય પ્રધાન હતા. અને પાછા પોતાની જગ્યાએ પણ જતા રહ્યા એ ખરો ક્ષત્રિય કહેવાય કોઈ લાલચમા ના આવે.હજુ એ જ વર્ચસ્વ એજ વિચાર ધારા. આનું નામ બુદ્ધિ કહેવાય....
જય માતાજી શંકર સિંહ બાપુ ખુબ સરસ વાત કરી
aapto saheb bdhaj samaj mate sarivat kariche khub khub abhinandan
વાહ બાપૃ સરસ વાતકરી જય સરદાર
Lesson to be learnt. How to build future, one has to learn, from patels/Patidars like Karsan Patel of Nirma and many others like Mukesh Ambani and Gautam Adani
સાચી વાત છે ⚔️⚔️⚔️⚔️⚔️😡😡😡😡😡🙏🚩👈
ખૂબ જ સારી વાત કરી બાપુ નમન
Janata ke liye Ek sath Rahana aur Sangharsh karna bahut jaruri hai bahut jaruri hai Jay Bheem
Devkuvarba shivubha chudasama na jay swaminarayn
Wah Bapu Wah
Jay mataji Jay rajputana somsinh parmar state of Bhadarva
Vah bapu saras samaj upyogi vat kari hun tamara vicharone sahmat chhu
Bapu patidar samaj no dakhlo aapi ne samp tya jamp ni vat Kari pan bapu tame koi motu dan aapi ne sharuaat karo jay bhavani 🔥
@girishramoliya8410
2 жыл бұрын
ENE tame Dan aapo, m kahe chhe
@jayendrapatel3673
2 жыл бұрын
Bapu college land govt jode ketlama lidhi te bolavo to khabar pade temni honesty wishe.
Jay Ho Jay Ho ak dam sachi vat
વાહ દાદા વાહ
વાહ બાપુને વંદન.બહુજ સારા શોટ માર્યો છે.
એકદમ સાચું.સો ટકા સાચી વાત બાપુ.
વાહ બાપુ વાહ જય માતાજી
ब
વાહ...!!! બાપુ
jay ho
जय माताजी डुगरा भुवाजी
Khub khub adar jay hind jay bharat
ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ સંકરસિહ વાઘેલા સાહેબ ને સત્ય વાત કહી સંભળાવી છે કે જેમાં વાંધાજકન છે નહીં ઈગો માનવિય બૈદ્વ મૈં ભારત દેશ નાં મુળ નિવાસી ભારતીયો નાં હિત અને કલ્યાણ વિકાસ માટે હોવો જોઈએ એ સત્ય હકીકત જરૂરી છે નહીં કે વિદેશી ઓ ની પાંખડી છળકપટ બનાવટ કુટ નીતિ જાતી વાદી વિચાર ધારા વણૅ વેવસ્થા
@sureshmakwana1685
2 жыл бұрын
જય ભીમ જય ભારત જય સંવિધાન નામો બુધાય સત્ય મેવ જયતે વિદેશી ભગાવો દેશ બચાવો
@hematchavda2701
6 ай бұрын
હા યાર એતો ભુલાઈ જાય છે. તમારા સિવાય બધા ભોળા છે.
Tamare aawvu lectures very often aapi tamara aawa sara thoughts present karta raho..🙏👍
Bapu. Ni. Badhi. Vaat. Sachi. Chy
Sachi vat bapu.. patel smaj ne tme dil thi smjva badal dhanyvad
જય માતાજી બાપુ
સરસ વકત્યવ સમજા લાયક. ગુડ
Bapu very good speech n thoughts...
Rajpuat samaje AEK dhvani jarurat che vah bhapu Jay hoo
Bahu saru motivation aapayu samaj ni Pragati sauni pragati
Bilkul..sachi..vat..she
Right bapu ❤❤❤
જય શ્રીરામ જય હિન્દ જય ગરવી ગુજરાત જય બાબા ગોરખનાથ ની જય
અત્યારે તો બધા ચાલુ ગાડી માં બેસી જવા વાળા આવા ઘણા બધા મળી જશે
Aamnu nam bapu khevay namskar bapu
शकश्रसीहबापुसासीबातषताई😊
Jaymataji,saheb, good morning
Vah....
Bapu jay mataji