Junagadh Swaminarayan Temple History || આજે સાંભળો રાધારમણ દેવનો પ્રતિષ્ઠા મહોત્સવ, વૈશાખ વદ બીજ
Жүктеу.....
Пікірлер: 13
@SwaminarayanCharitra Жыл бұрын
નોંધ :- ઝીણાભાઇનો અક્ષરવાસ સાંપ્રદાયિક ગ્રંથોમાં અલગ અલગ દિવસે વર્ણવાયો છે... શ્રીહરિલીલામૃત અને શ્રીમદ્ સત્સંગિજીવનમાં પણ જૂનાગઢની પ્રતિષ્ઠા વખતે ઝીણાભાઇની હાજરી વર્ણવાઇ છે. મુખ્ય ભક્ત તરીકેની બધી જ જવાબદારી ઝીણાભાઇએ બજાવી હોવાનું હરિલીલામૃતમાં સ્પષ્ટ વર્ણવાયું છે. તથા ગઢડા અંત્યનું ૨૨મુ વચનામૃત, જે આ.સં. ૧૮૮૪ના ભાદરવા વદ ચોથનું છે, તેમાં શ્રીજી મહારાજ કહે છે કે ‘‘...એવું તો ઝીણાભાઇનું અંગ છે તથા પર્વતભાઇ અને મૂળજી એમનાં પણ એવા અંગ હતાં...’’ ઝીણાભાઇનું અંગ છે અને પર્વતભાઇ આદિ ભક્તોના આવા અંગ હતા, તે પરથી સ્પષ્ટ થાય કે ત્યારે ઝીણાભાઇ હયાત હતા. શ્રીજી મહારાજ વચનામૃતમાં જે બોલ્યા તે વધુ પ્રમાણ ગણાય. માટે ઝીણાભાઇ સં. ૧૮૮૪ ના ભાદરવા વદી ચોથ પછી ધામમાં ગયા હશે.
@shreeharibhavik Жыл бұрын
સોરઢ દેશના ધીંગાઘણી શ્રીરાધારમણ દેવ ની જય🌺🇦🇹🙏... સર્વાવતારી શ્રીસ્વામીનારાયણ ભગવાન ની જય હો🌺🇦🇹🙏...
@HarshSoni-fw9fy Жыл бұрын
🙏🙏જય સ્વામિનારાયણ 🙏🙏
@pushparabadia8814 Жыл бұрын
Jay shree swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹👍👍👍👍
@savitavora8227 Жыл бұрын
Jay shree swaminarayan
@vipulpatel5854 Жыл бұрын
🙏 Jay Swaminarayan 🙏
@dushyantdabhi2761 Жыл бұрын
Jai Swaminarayan
@ashokthakkar4480 Жыл бұрын
Jay shree Swami Narayan bhagwan ji 🍋🍍🌎🕜🎊🙏🌹💙🙌
@musicalworld6033 Жыл бұрын
Jay sawaminarayan Dholera dham no mahima kaho
@pushparabadia8814 Жыл бұрын
Jay shree swaminarayan jenabhai to bhagvan na dham ma nota gay aetime ma I don’t maybe. Raje rejo bhagat
@SwaminarayanCharitra
Жыл бұрын
હા, ઝીણાભાઈ એ પહેલા ધામમા ગયા હતા એવું કહેવાય છે પણ સત્સંગીજીવન ગ્રંથ મા એમ લખ્યું છે કે પ્રતિષ્ઠા મહોત્સવ મા હેમંતસિંહ ઉર્ફે ઝીણાભાઈ પણ હતા. એટલે આ વીડીઓ મા અમે એ જ રીતે કહ્યું છે. જય સ્વામિનારાયણ
Пікірлер: 13
નોંધ :- ઝીણાભાઇનો અક્ષરવાસ સાંપ્રદાયિક ગ્રંથોમાં અલગ અલગ દિવસે વર્ણવાયો છે... શ્રીહરિલીલામૃત અને શ્રીમદ્ સત્સંગિજીવનમાં પણ જૂનાગઢની પ્રતિષ્ઠા વખતે ઝીણાભાઇની હાજરી વર્ણવાઇ છે. મુખ્ય ભક્ત તરીકેની બધી જ જવાબદારી ઝીણાભાઇએ બજાવી હોવાનું હરિલીલામૃતમાં સ્પષ્ટ વર્ણવાયું છે. તથા ગઢડા અંત્યનું ૨૨મુ વચનામૃત, જે આ.સં. ૧૮૮૪ના ભાદરવા વદ ચોથનું છે, તેમાં શ્રીજી મહારાજ કહે છે કે ‘‘...એવું તો ઝીણાભાઇનું અંગ છે તથા પર્વતભાઇ અને મૂળજી એમનાં પણ એવા અંગ હતાં...’’ ઝીણાભાઇનું અંગ છે અને પર્વતભાઇ આદિ ભક્તોના આવા અંગ હતા, તે પરથી સ્પષ્ટ થાય કે ત્યારે ઝીણાભાઇ હયાત હતા. શ્રીજી મહારાજ વચનામૃતમાં જે બોલ્યા તે વધુ પ્રમાણ ગણાય. માટે ઝીણાભાઇ સં. ૧૮૮૪ ના ભાદરવા વદી ચોથ પછી ધામમાં ગયા હશે.
સોરઢ દેશના ધીંગાઘણી શ્રીરાધારમણ દેવ ની જય🌺🇦🇹🙏... સર્વાવતારી શ્રીસ્વામીનારાયણ ભગવાન ની જય હો🌺🇦🇹🙏...
🙏🙏જય સ્વામિનારાયણ 🙏🙏
Jay shree swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹👍👍👍👍
Jay shree swaminarayan
🙏 Jay Swaminarayan 🙏
Jai Swaminarayan
Jay shree Swami Narayan bhagwan ji 🍋🍍🌎🕜🎊🙏🌹💙🙌
Jay sawaminarayan Dholera dham no mahima kaho
Jay shree swaminarayan jenabhai to bhagvan na dham ma nota gay aetime ma I don’t maybe. Raje rejo bhagat
@SwaminarayanCharitra
Жыл бұрын
હા, ઝીણાભાઈ એ પહેલા ધામમા ગયા હતા એવું કહેવાય છે પણ સત્સંગીજીવન ગ્રંથ મા એમ લખ્યું છે કે પ્રતિષ્ઠા મહોત્સવ મા હેમંતસિંહ ઉર્ફે ઝીણાભાઈ પણ હતા. એટલે આ વીડીઓ મા અમે એ જ રીતે કહ્યું છે. જય સ્વામિનારાયણ
@pushparabadia8814
Жыл бұрын
Ok thankyou jay swaminarayan
Jai Swaminarayan