ભક્ત ના જીવન માં કષ્ટો કેમ આવે છે?-Sadguru chaitany
#bhagwan
#bhakti
#sadguruchaitany
દિવ્ય લોકો ની અનુભૂતિઓ- - • દિવ્ય અનુભૂતિઓ
આરતી અને તત્વાર્થ
• આરતી અને તત્વાર્થ - જય...
-આ સંસાર ને ભવસાગર કેમ કહે છે ? • આ સંસાર ને ભવસાગર કેમ ...
નામ જાપ નો મહિમા - • નામ જાપ નો અલૌકિક મહિમ...
ભક્ત અને સંત ની ઓળખાણ કેવી રીતે થાય?- • ભક્ત અને સંત ની ઓળખાણ ...
મોહ માયા થી પાર કેવી રીતે થવાય?
• મોહ માયા થી પાર કેવી ર...
ધર્મ કોને કહેવાય ? - • સત્ય સનાતન ધર્મ કોને ક...
સત્સંગ સાંભળવાનું પુણ્ય કેટલું - • સત્સંગ સાંભળવાનું પુણ્...
કળિયુગ માં મનુષ્ય નું કલ્યાણ કેવી રીતે થાય
• કળિયુગ માં જીવ નું કલ્...
મૃત્યુ પછી જીવ ની સદગતિ માટે શું કરવુ-
• મૃત્યુ પછી જીવ ની સદગત...
બ્રહ્મ નું ચિંતન કેવી રીતે કરવું - • બ્રહ્મ નું ચિંતન કેવી ...
મંત્રો ની દીવ્ય શક્તિઓ નું રહસ્ય- • મંત્રો ની દિવ્ય શક્તિ ...
ભજન ક્યારે આપમેળે થવા લાગે- • ભજન ક્યારે આપમેળે થવા ...
સત્સંગ:- • સત્સંગ
ભજન અને તત્વાર્થ:- • ભજન અને તત્વાર્થ
ઉલ્ટીવાણી અને તત્વાર્થ :- • ઉલ્ટીવાણી અને તત્વાર્થ
ગઝલ :- • ગઝલ
ગરબા અને તત્વાર્થ:- • ગરબા અને તત્વાર્થ
જેને જેને જીવનમાં સદગુરુ મળ્યા તે સર્વે ના જીવનમાં પ્રકાશ થયો.જેમ કે મીરાંબાઈ ને સદગુરુ મળ્યા, કબીર સાહેબ ને સદગુરુ મળ્યા, ગુરુ નાનક ને સદગુરુ મળ્યા ,જેસલતોરલ, રૂપાંદેમાલદે ને સદગુરુ મળ્યા તો તે સર્વે ના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો અને અજ્ઞાન દૂર થયું.તે સર્વે ના જીવનમાં ભક્તિ નો પ્રકાશ થયો,ભજન નો પ્રકાશ થયો અને તે સર્વે સંતો પરમ પદને પામી ગયા.તેમ મારા જીવનમાં પણ જ્યાં સુધી સદગુરુ નું આગમન થયું ન હતુ, ત્યાં સુધી મારા જીવનમાં પણ અજ્ઞાન રૂપી અંધકાર જ હતો,હું પણ ભેદ,ભ્રમણા અને ભ્રાંતિઓ માં હતી,આ મનુષ્ય જન્મ મને કેમ મળ્યો તે મને ખબર ના હતી,ભગવાન વિશે પણ મારા મન માં ધણી ભ્રમણાઓ હતી કે ભગવાન ક્યાંય દૂર આકાશ માં બેઠા હશે,ભગવાન અલગ અલગ છે. કેમ કે હું જોતી કે દરેક ધર્મ માં ભગવાન અલગ જ હતા.પરંતુ જ્યારે મને જીવનમાં સદગુરુ નું સાનિધ્ય મળ્યું,ત્યારે મારા જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો.મને સદગુરુ એ આત્માની ઓળખાણ કરાવી,જુગતી મુક્તિ ની વાત સમજાવી,જીવ,ઈશ્વર અને માયા નો ભેદ સમજાવ્યો,અને ભગવાન જેને હું બહાર શોધતી હતી તે મને મારી અંદર જ મળી ગયા. અને સદગુરુ કૃપાથી મારો વાણી દ્વાર ખુલ્યો.અને મેં 1000 થી વધારે ભજન,200 ગઝલ,200 ગરબા,150 ઉલ્ટીવાણી વિવેચન સાથે,કુંડળીયા,સાખીઓ, અમૃતવાણી, અષ્ટપદી નું ,સદગુરુ કૃપાથી પ્રાગટય થયું.તો હું આપ સર્વે ને આ સર્વે ભજનામૃત નો તત્ત્વાર્થ સમજાવીશ,જેથી તમારા જીવનમાં પણ જ્ઞાન નો પ્રકાશ થાય,તમારી પણ ઉચ્ચગતી થાય.તમારું કલ્યાણ થાય તે જ મારો ઉદેશ્ય છે.
Пікірлер: 67
ગુરૂ એજ ભગવાન અમારો
🌹🕉🌹👏ૐ પરમાત્મા👏 🌹🕉🌹હે દેવી આપના ચરણ કમળમાં કોટી કોટી વંદન. આપનો સતસંગ સાભળી શકુ અને જીવનમાં ઉતારી શકુ તેવી કૃપા કરજો. આપનો જય જય જયકાર હો તેવી પરમાત્માનાં ચરણોમાં પ્રાર્થના. 🌹🕉🌹👏ૐ પરમાત્મા👏 🌹🕉🌹
હર હર મહાદેવ
Jay swami Narayan khub khub aabhar taro tameto mari shan silata vadari dihdi hu khubaj bhakti karchu chata marama bhadane avgunj dekhay che aenu karan su maneto aem thayche hu seva karva mate shakhayogi beno pase jati rav
જય શ્રી કૃષ્ણ બેન ખુબજ સરસ ધન્યવાદ બેન
દિવ્યા જ્ઞાન આપવા બદલ તમારો ખુબ ખુબ ખુબ આભાર
ધન્યવાદ ખૂબ સરસ વાત છે
ૐ શ્રી સદગુરુ પરમાત્મા નમઃ🙏
Jay Shri Guru Parmanand🙏🙏🙏🙏🙏
જય શ્રી રામ ધન્ય વાદ
પરિશ્રમ તેજ પારસમણ તમે હધ્ય માં જોકો તમને તમારો આત્માનો ભગવાન દેખાશે તેજ તમારો ભગવાન છેજ
Sachi vat chhe
Jai.gurudev..ben
Ohmparmatam Jay jaykar ho apne adbhut Ane aloukik Divya amritvani apne dhanyvad dhanyvad koti koti vandan Jay jaykar jaykar ho parmatma ne Jay jay jaykar ho gurudev ne Jay jaykar ho apne gurudev na carnoma koti koti vandan 🌹🙏🌹🙏🌹❤️🌻🌞🌺🚩🏵️💐🙏🌹🌹🌹🙏🌹🌹🌹🌹
જય સ્વામિનારાયણ
🌹om shree sadgurudev 🌹om parmatma namo namah🌹jay ho jay jay kar biraldevi🌹om parmatma🌹🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏
જય ભૉલેનાથ
Jay Shree Krishna 🙏🙏🙏🙏🙏
Akdam sachi vat che tamari.i already follow as a satsang in my life 🙏🙏🙏
બેનંજી, જયમાતાજી, જય, ફરશુ, રામ, બેન,આપનુ, નામ, ગામજણાવશો, અમો, કોઈચમય, મુલાકાત, લયે, ચતચંઞં,સાભંલવાથી,અમોને,આનંદથાઈચે,બાપાસીતારાભ
જય 🎉ગુરુ.દેવ 🎉મા🎉😢😮😅
Good
❤.❤.Om.parmatma. ❤.❤
Jay sherr ram ben. Tame satsang kryu . Thank bhagvan tamne sakti. Aape. Ju hind
Jay shree Krishna
જય યોગે શ્વર ભગવાન
Om Parmatma 🙏 Jay Guru Dev 🙏
સાહેબ આપ શ્રી ના કહ્યા પ્રમાણે બધા કર્મો એકસાથે ભોગવવા માટે આવી જાય છે શું પ્રારબ્ધ કર્મમાં બાકી રહેલા સંચિત કર્મો નો પ્રારબ્ધ કર્મમાં ઉમેરો થઈ શકે છે કે જેટલા કર્મો પ્રારબ્ધ સાથે હોય એટલા જ ભોગવવાના હોય છે ? કે પછી ક્રિયામણ કર્મો નો પણ ભોગવવામાં ઉમેરો થાય છે?
@sadguruchaitany-8247
Ай бұрын
kzread.info/dash/bejne/X2SHrrtxmdu6gc4.htmlsi=1BeBI_B7DTj7CRW4
HARI om tastat Jay gurudatt
ञयगुरूदेव
જય શ્રીકૃષ્ણ
Aap.ke.charano.me.koti.koti.naman❤
જયશ્રી રામ જયશ્રી રામ જયશ્રી રામ
🙏🙏
❤ guru kripa hi kevalam
🙏💐🕉️ parmatma
🙏🙏🙏
ઓમ નમઃ શિવાય
Jay gurudev
Jay guru dev
💐🙏🕉️prmatma
Jay guru ma. Jay mataji.
જય પરમાત્મા નમઃ આપનો વિડીયો દરરોજ કેટલા વાગ્યે અપડેટ્સ થાય છે જણાવવા વિનંતી ખૂબ ખૂબ આભાર
Om Parmatma
હરિ ઓમ
Jay Mataji Om Parmatana ni Jay Ho
Pranam
😢😢😢
Arunsihl
Jay mataji
જય યોગેશ્વર
🙏❤
આદિશ ટેન્શન નાલો
🌹🙏🙏🙏🙏🙏🌹
M8
બીજ વખત સત્સંગ મુકશો
જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
Bhagavatibensadgscatnu Juh❤😂😢😮😅
હર હર મહાદેવ
ૐ શ્રી સદગુરુ પરમાત્મા નમઃ 🙏🙏