*સ્વામિનારાયણ ભગવાન એટલે સર્વોપરી સર્વોત્તમ સર્વવ્યાપી સર્વ અવતાર ના અવતારી સર્વાવતારી સર્વ કારણ ના કારણ સર્વે ધામ ના ધામી મહારાજાધિરાજ સર્વેશ્વર પરમેશ્વર જગદાધાર જગદીશ્વર વાસુદેવ પુરૂષોત્તમ નારાયણ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણપુરુષોત્તમ નારાયણ ભગવાન..જે ધર્મદેવ અને ભક્તિમાતા ના બાળ છે..જે ઈશ્વર ના પણ ઈશ્વર છે..જે કાળ ના પણ કાળ છે..જેનું ધાર્યું સર્વે થાય છે.. મહારાજ ની મરજી વિના તો કોઈ થી સૂકુ તરણુંય પણ તોળાતું નથી.. શ્રીજી મહારાજ તો ગૌબ્રlહ્મણ પ્રતિપાળ છે શ્રીજી મહારાજ ના વાયા વાયુ વાય છે..મહારાજ ના વરસ્યા મેઘ વરસે છે..મહારાજ ની આજ્ઞા માં તો સૂર્યદેવ અને ચંદ્રમા ઉદય અને અસ્ત પણા ને પામે છે..પાળ વગર ના સમુદ્રદેવ મહારાજ ની આજ્ઞા લોપાતા નથી અને સમુદ્રદેવ તેમની અવધિ માં રહે છે..અને જે આ પૃથ્વી ફરી રહી છે તે પણ મારા ઇષ્ટદેવ એવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ની જ ફેરવી ફરી રહી છે અને બીજા કોઈ ની ફેરવી ફરે એવી પણ નથી.. અને મહારાજ નું ટકાયુ જે તારામંડળ અને આકાશ વગર ટેકે ટકી રહ્યું છે.. તે પણ મારા ઇષ્ટદેવ ભગવાન શ્રી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન નું ટકાયુ ટકી રહ્યું છે..બીજા કોઈ નું ટકાયુ રહેતું નથી કેમ કે મહારાજ એક સર્વ સમર્થ છે..અને જે આ ધરતી માથી જે પણ હવા પાણી અને ખોરાક એટલે કે અનાજ ઊગે છે એ પણ મારા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન જ આપે છે મહારાજ તો અખિલ બ્રહ્માંડાધીશ છે અને જે સૂર્યદેવ અને ચંદ્રદેવ માં જે તેજ છે તે પણ મારા ઇષ્ટદેવ શ્રી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ નું આપ્યું છે.અને ચંદ્રદેવ માં જે કળા વધે ઘટે છે તે પણ મારા ઇષ્ટદેવ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ નું થાય છે .અને કાળ કર્મ અને માયા માયા તો મહારાજ ની જ શક્તિ છે..અને મહારાજ ની આજ્ઞા માં વર્તે છે..અને મહારાજ ના ચરણો ની દાસી થઈ ને રહે છે..અને નદી અને દરિયા માં જે ભરતી અને ઓટ આવે છે તે પણ મારા ઇષ્ટદેવ શ્રી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ભગવાન ની ધારી ભરતી અને ઓટ આવે છે..પૂર્વે જે ઐશ્વર્ય થયા છે અત્યારે જે ઐશ્વર્ય થઈ રહ્યા છે અને ભવિષ્ય માં જે પણ કઈ ઐશ્વર્ય થશે તે બધું જ મારા ઇષ્ટદેવ શ્રી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ શું જ ધાર્યું થાય છે..મહારાજ તો સચ્ચિદાનંદ છે અને જળ ના બિંદુ માંથી મનુષ્ય બની આવે છે અને કાન નાક આદિક ઇન્દ્રિયો ફૂટી આવે છે તે બધું જ મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નું જ થાય છે.. ભગવાન ના જે બધાજ અવતારો થયા છે જેમ કે શ્રી રામ શ્રી કૃષ્ણ શ્રી નરિંસહ શ્રી વામન શ્રી મત્સ્ય શ્રી પરશુરામજી શ્રી બુદ્ધ અને શ્રી કલ્કી અવતાર થશે બધા જ અવતાર ના ધરનાર ભગવાન વાસુદેવ નારાયણ એટલે કે સ્વામિનારાયણ ભગવાન જ છે..અને આ તો અવતારો કહ્યા અને મહારાજ તો સર્વ આવતાર ના અવતારી છે બધા જ અવતારો મહારાજ માંથી થાય છે અને મહારાજ ને વિષે લીન થાય છે.. ગોલોક માં શ્રી કૃષ્ણજી બિરાજે છે તે પણ શ્રીજી મહારાજ નું જ સ્વરૂપ છે વૈકુંઠ માં શ્રી વિષ્ણુજી બિરાજમાન છે તે પણ શ્રીજી મહારાજ નું જ સ્વરૂપ છે અને શ્વેતદ્વીપ માં જે ભગવાન વાસુદેવ બિરાજમાન છે તે પણ શ્રીજી મહારાજ નું જ સ્વરૂપ છે અને જે અક્ષરધામ માં જે ઘનશ્યામ મહારાજ બિરાજે છે તે જ દ્વિભુજ દ્વિચરણ સદા મનુષ્ય આકૃતિ એટલે સાક્ષાત ભગવાન પરમાત્મા પરબ્રહ્મ શ્રી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે મહારાજ તો સૂર્ય સમાન છે જેમ સૂર્યનારાયણ આવવાથી બધાનું તેજ ચંદ્રમા અને તારાઓ નું તેજ ઢંકાઈ જાય છે તેમ આ સમય કળિયુગ માં સહજાનંદી સૂર્ય ઊગવાથી બધાનું તેજ મહારાજ ની આગળ ઢંકાઈ ગયું છે..મહારાજ તો અધમ ઉધારણ છે ભક્તવત્સલ ભગવાન છે કૃપાસિંધુ છે અશરણ ના શરણ છે પતિતપાવન છે દયાસિંધો છે કરુણાના સાગર છે ગુણો ના ભંડાર છે..દયા ના સાગર છે અઘ હરણ છે અને સુખ ના સાગર છે અને એવા આ સહજાનંદ સ્વામી તો પોતે પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત વાસુદેવ નારાયણ છે..અને અસંખ્ય ગોલોક અસંખ્ય વૈકુંઠ અસંખ્ય શ્વેતદ્વીપ આદિક ધામ ના ધામી છે અને અનંત કોટિ બ્રહ્માંડો ની ઉત્પતિ સ્થિતિ અને લય ના કરનાર આજ ભગવાન જ છે અને જેને વેદ અને શાસ્ત્ર જેને શ્રી કૃષ્ણ કહે છે જેને શ્રી વિષ્ણુ કહે છે ગોવિંદ કહે છે મુરારી કહે છે માધવ કહે છે ઘનશ્યામ કહે છે મોહન કહે છે આદિક સર્વે અવતાર ના ધરતલ તો એક આ અક્ષરધામ ના અધિપતિ રાજાધિરાજ સર્વોપરી ભગવાન છે.* 🙏🏻🛕🛕 *જેમ અમેરિકા આદિક વિદેશી દેશો માં સૂર્યનારાયણ દેવ ઊગે છે તો અમેરિકા આદિક વિદેશી દેશો ના નથી અને સૂર્યનારાયણ દેવ જેમ ભારત માં ઊગે તો ભારતીયો ના પણ નથી પણ સૂર્યનારાયણ દેવ તો સર્વે સૃષ્ટિ વાસી ના છે તેમ આ સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ પણ સર્વે સૃષ્ટિ વાસીઓ જ ના છે* 🙏🏻🛕🛕
@suketabenkalola1714Ай бұрын
Jay Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏 junagadh dham
@shivamthakkar9026Ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@shivamthakkar9026Ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@kanchanbenkachhadiya8879Ай бұрын
🙏🙏🙏🙏🙏💥✅🙏🙏🙏🙏
@pkhuntАй бұрын
Jay ho Jay ho
@pkhuntАй бұрын
Jay ho dharmkul no
@pkhuntАй бұрын
Dharmkul na charn ma koti koti vandan
@pkhuntАй бұрын
Jay swaminarayan
@dineshpandya7542Ай бұрын
Jay shree Swaminarayan
@umeshghoghari6730Ай бұрын
Jay shree Swaminarayan
@cimambhaighodadar8869Ай бұрын
જય સ્વામિનારાયણ
@mitaboghra2554Ай бұрын
Jay Shri Swaminarayan Rajkot thi
@JAGDISHKUMARPATEL-iw4cgАй бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🌹શ્રી હરિકૃષ્ણ મહારાજ કી જય🙏 લક્ષ્મીનારાયણ દેવ કી જય હો🙏જય જય શ્રી ધર્મકુલમ🙏
@suketabenkalola1714Ай бұрын
Jay Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 junagadh dham
@user-ji7rx4bt8fАй бұрын
❤જય શ્રી સ્વામિનારાયણ ❤
@AnitaPatel-qw5pyАй бұрын
jai ho jai ho👍👍👍👍✨✨✨✨
@AnitaPatel-qw5pyАй бұрын
good work maharaja bless you🙏🙏🥰🥰🤩🤩🎉🎉💞👍
@vanrajvadaliya7264Ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@user-dg8xf1kp4wАй бұрын
🎉🎉🎉
@ManharKanaraАй бұрын
આ ધોતિયા ને શભલવા જ નહિ બુદ્ધિ બગાડે છે
@takshshila9955Ай бұрын
|| જય શ્રીસ્વામિનારાયણ ||
@takshshila9955Ай бұрын
|| જય શ્રીસ્વામિનારાયણ ||
@sanjayrokad7729Ай бұрын
Swaminarayan bhagawan nu ghadhda was jay shree swami narayan servo ne
Пікірлер
Jay shree Swami Narayan
જય શ્રી સ્વામિનારાયણ
jay swaminarayan
જય શ્રી સ્વામિનારાયણ
www.youtube.com/@Mahasatsang આ ચેનલ ને લાઇક સબ્સ્ક્રાઇબ અને શેર કરજો જેથી કથા નો લાભ સૌને મળે જય શ્રી સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ જય હો ધર્મકુળનો 👌🙏
જય સ્વામિનારાયણ જય હો ધર્મકુળનો 👌🙏💝
જય સ્વામિનારાયણ જય હો ધર્મકુળનો 👌 👌 🙏 🙏 ❤❤❤
kzread.info/dash/bejne/on6O25SBoKrels4.htmlsi=tIC2ndlIhwNoxzEW
જય શ્રી સ્વામિનારાયણ
Jay bhawani
Jay shree swaminarayan
Jay swaminarayan
Jay swaminarayan
જય શ્રી સ્વામિનારાયણ
Jay shree Swaminarayan
જય સવામીનારાયણ
*સ્વામિનારાયણ ભગવાન એટલે સર્વોપરી સર્વોત્તમ સર્વવ્યાપી સર્વ અવતાર ના અવતારી સર્વાવતારી સર્વ કારણ ના કારણ સર્વે ધામ ના ધામી મહારાજાધિરાજ સર્વેશ્વર પરમેશ્વર જગદાધાર જગદીશ્વર વાસુદેવ પુરૂષોત્તમ નારાયણ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણપુરુષોત્તમ નારાયણ ભગવાન..જે ધર્મદેવ અને ભક્તિમાતા ના બાળ છે..જે ઈશ્વર ના પણ ઈશ્વર છે..જે કાળ ના પણ કાળ છે..જેનું ધાર્યું સર્વે થાય છે.. મહારાજ ની મરજી વિના તો કોઈ થી સૂકુ તરણુંય પણ તોળાતું નથી.. શ્રીજી મહારાજ તો ગૌબ્રlહ્મણ પ્રતિપાળ છે શ્રીજી મહારાજ ના વાયા વાયુ વાય છે..મહારાજ ના વરસ્યા મેઘ વરસે છે..મહારાજ ની આજ્ઞા માં તો સૂર્યદેવ અને ચંદ્રમા ઉદય અને અસ્ત પણા ને પામે છે..પાળ વગર ના સમુદ્રદેવ મહારાજ ની આજ્ઞા લોપાતા નથી અને સમુદ્રદેવ તેમની અવધિ માં રહે છે..અને જે આ પૃથ્વી ફરી રહી છે તે પણ મારા ઇષ્ટદેવ એવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ની જ ફેરવી ફરી રહી છે અને બીજા કોઈ ની ફેરવી ફરે એવી પણ નથી.. અને મહારાજ નું ટકાયુ જે તારામંડળ અને આકાશ વગર ટેકે ટકી રહ્યું છે.. તે પણ મારા ઇષ્ટદેવ ભગવાન શ્રી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન નું ટકાયુ ટકી રહ્યું છે..બીજા કોઈ નું ટકાયુ રહેતું નથી કેમ કે મહારાજ એક સર્વ સમર્થ છે..અને જે આ ધરતી માથી જે પણ હવા પાણી અને ખોરાક એટલે કે અનાજ ઊગે છે એ પણ મારા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન જ આપે છે મહારાજ તો અખિલ બ્રહ્માંડાધીશ છે અને જે સૂર્યદેવ અને ચંદ્રદેવ માં જે તેજ છે તે પણ મારા ઇષ્ટદેવ શ્રી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ નું આપ્યું છે.અને ચંદ્રદેવ માં જે કળા વધે ઘટે છે તે પણ મારા ઇષ્ટદેવ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ નું થાય છે .અને કાળ કર્મ અને માયા માયા તો મહારાજ ની જ શક્તિ છે..અને મહારાજ ની આજ્ઞા માં વર્તે છે..અને મહારાજ ના ચરણો ની દાસી થઈ ને રહે છે..અને નદી અને દરિયા માં જે ભરતી અને ઓટ આવે છે તે પણ મારા ઇષ્ટદેવ શ્રી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ભગવાન ની ધારી ભરતી અને ઓટ આવે છે..પૂર્વે જે ઐશ્વર્ય થયા છે અત્યારે જે ઐશ્વર્ય થઈ રહ્યા છે અને ભવિષ્ય માં જે પણ કઈ ઐશ્વર્ય થશે તે બધું જ મારા ઇષ્ટદેવ શ્રી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ શું જ ધાર્યું થાય છે..મહારાજ તો સચ્ચિદાનંદ છે અને જળ ના બિંદુ માંથી મનુષ્ય બની આવે છે અને કાન નાક આદિક ઇન્દ્રિયો ફૂટી આવે છે તે બધું જ મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નું જ થાય છે.. ભગવાન ના જે બધાજ અવતારો થયા છે જેમ કે શ્રી રામ શ્રી કૃષ્ણ શ્રી નરિંસહ શ્રી વામન શ્રી મત્સ્ય શ્રી પરશુરામજી શ્રી બુદ્ધ અને શ્રી કલ્કી અવતાર થશે બધા જ અવતાર ના ધરનાર ભગવાન વાસુદેવ નારાયણ એટલે કે સ્વામિનારાયણ ભગવાન જ છે..અને આ તો અવતારો કહ્યા અને મહારાજ તો સર્વ આવતાર ના અવતારી છે બધા જ અવતારો મહારાજ માંથી થાય છે અને મહારાજ ને વિષે લીન થાય છે.. ગોલોક માં શ્રી કૃષ્ણજી બિરાજે છે તે પણ શ્રીજી મહારાજ નું જ સ્વરૂપ છે વૈકુંઠ માં શ્રી વિષ્ણુજી બિરાજમાન છે તે પણ શ્રીજી મહારાજ નું જ સ્વરૂપ છે અને શ્વેતદ્વીપ માં જે ભગવાન વાસુદેવ બિરાજમાન છે તે પણ શ્રીજી મહારાજ નું જ સ્વરૂપ છે અને જે અક્ષરધામ માં જે ઘનશ્યામ મહારાજ બિરાજે છે તે જ દ્વિભુજ દ્વિચરણ સદા મનુષ્ય આકૃતિ એટલે સાક્ષાત ભગવાન પરમાત્મા પરબ્રહ્મ શ્રી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે મહારાજ તો સૂર્ય સમાન છે જેમ સૂર્યનારાયણ આવવાથી બધાનું તેજ ચંદ્રમા અને તારાઓ નું તેજ ઢંકાઈ જાય છે તેમ આ સમય કળિયુગ માં સહજાનંદી સૂર્ય ઊગવાથી બધાનું તેજ મહારાજ ની આગળ ઢંકાઈ ગયું છે..મહારાજ તો અધમ ઉધારણ છે ભક્તવત્સલ ભગવાન છે કૃપાસિંધુ છે અશરણ ના શરણ છે પતિતપાવન છે દયાસિંધો છે કરુણાના સાગર છે ગુણો ના ભંડાર છે..દયા ના સાગર છે અઘ હરણ છે અને સુખ ના સાગર છે અને એવા આ સહજાનંદ સ્વામી તો પોતે પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત વાસુદેવ નારાયણ છે..અને અસંખ્ય ગોલોક અસંખ્ય વૈકુંઠ અસંખ્ય શ્વેતદ્વીપ આદિક ધામ ના ધામી છે અને અનંત કોટિ બ્રહ્માંડો ની ઉત્પતિ સ્થિતિ અને લય ના કરનાર આજ ભગવાન જ છે અને જેને વેદ અને શાસ્ત્ર જેને શ્રી કૃષ્ણ કહે છે જેને શ્રી વિષ્ણુ કહે છે ગોવિંદ કહે છે મુરારી કહે છે માધવ કહે છે ઘનશ્યામ કહે છે મોહન કહે છે આદિક સર્વે અવતાર ના ધરતલ તો એક આ અક્ષરધામ ના અધિપતિ રાજાધિરાજ સર્વોપરી ભગવાન છે.* 🙏🏻🛕🛕 *જેમ અમેરિકા આદિક વિદેશી દેશો માં સૂર્યનારાયણ દેવ ઊગે છે તો અમેરિકા આદિક વિદેશી દેશો ના નથી અને સૂર્યનારાયણ દેવ જેમ ભારત માં ઊગે તો ભારતીયો ના પણ નથી પણ સૂર્યનારાયણ દેવ તો સર્વે સૃષ્ટિ વાસી ના છે તેમ આ સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ પણ સર્વે સૃષ્ટિ વાસીઓ જ ના છે* 🙏🏻🛕🛕
Jay Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏 junagadh dham
જય શ્રી સ્વામિનારાયણ
જય શ્રી સ્વામિનારાયણ
🙏🙏🙏🙏🙏💥✅🙏🙏🙏🙏
Jay ho Jay ho
Jay ho dharmkul no
Dharmkul na charn ma koti koti vandan
Jay swaminarayan
Jay shree Swaminarayan
Jay shree Swaminarayan
જય સ્વામિનારાયણ
Jay Shri Swaminarayan Rajkot thi
જય શ્રી સ્વામિનારાયણ 🌹શ્રી હરિકૃષ્ણ મહારાજ કી જય🙏 લક્ષ્મીનારાયણ દેવ કી જય હો🙏જય જય શ્રી ધર્મકુલમ🙏
Jay Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 junagadh dham
❤જય શ્રી સ્વામિનારાયણ ❤
jai ho jai ho👍👍👍👍✨✨✨✨
good work maharaja bless you🙏🙏🥰🥰🤩🤩🎉🎉💞👍
જય શ્રી સ્વામિનારાયણ
🎉🎉🎉
આ ધોતિયા ને શભલવા જ નહિ બુદ્ધિ બગાડે છે
|| જય શ્રીસ્વામિનારાયણ ||
|| જય શ્રીસ્વામિનારાયણ ||
Swaminarayan bhagawan nu ghadhda was jay shree swami narayan servo ne
Om shree Swami Narayan
Jay shree Swami Narayan
ભાવ ભર્યા સ્નેહ વંદન સહ જય સ્વામિનારાયણ.... અરાદ.,
વાહ સ્વામીજી બહૂજ સરસ વાત કરી જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ
Jay shree swaminarayan nanmha Jay shree laxminarayan dev nanmha
Jay swaminarayan 🙏
જય શ્રી સ્વામિનારાયણ 🙏
Jay swaminarayan