મુક્તાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ મુકુંદદાસ હતું. તેમનાં માતુશ્રી રાધાબાઈ અમરેલીમાં ગોંડલિયા રામાનંદી સાધુ મૂળદાસની જગામાં ઉછરેલાં હતાં. મૂળદાસની પ્રતિષ્ઠા એક સત્પુરુષ તરીકે તે વખતે સારાયે સૌરાષ્ટ્રમાં હતી. રાધાબાઈને ઉંમરલાયક થયા પછી એક આનંદદાસ નામના કનોજિયા વિદ્વાન બ્રાહ્મણ જે યાત્રાર્થે નીકળેલા ને મૂળદાસજી પાસે ભક્તિભાવે રહી ગયા હતા તેની સાથે પરણાવ્યાં અને તેના નિર્વાહ માટે અમરેલી પાસેના અમરાપર ગામનો ચોરો અપાવી તેની સેવાપૂજા દ્વારા માણાં માપ કરાવી આપ્યાં હતાં. એ આનંદરામને રાધાબાઈથી ત્રણ પુત્રો અને એક પુત્રી એમ ચાર સંતાન હતાં તેમાં વચેટ પુત્ર તે મુકુંદદાસ હતા. Apde aa podcast episode ma Muldas nu introduction apiyu che. Mukundas (Muktanand Swami) nu agal na episode ma avje. Jay Swaminarayan 🙏🏻
Пікірлер
મુકુંદદાસ નામ હતું
મુક્તાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ મુકુંદદાસ હતું. તેમનાં માતુશ્રી રાધાબાઈ અમરેલીમાં ગોંડલિયા રામાનંદી સાધુ મૂળદાસની જગામાં ઉછરેલાં હતાં. મૂળદાસની પ્રતિષ્ઠા એક સત્પુરુષ તરીકે તે વખતે સારાયે સૌરાષ્ટ્રમાં હતી. રાધાબાઈને ઉંમરલાયક થયા પછી એક આનંદદાસ નામના કનોજિયા વિદ્વાન બ્રાહ્મણ જે યાત્રાર્થે નીકળેલા ને મૂળદાસજી પાસે ભક્તિભાવે રહી ગયા હતા તેની સાથે પરણાવ્યાં અને તેના નિર્વાહ માટે અમરેલી પાસેના અમરાપર ગામનો ચોરો અપાવી તેની સેવાપૂજા દ્વારા માણાં માપ કરાવી આપ્યાં હતાં. એ આનંદરામને રાધાબાઈથી ત્રણ પુત્રો અને એક પુત્રી એમ ચાર સંતાન હતાં તેમાં વચેટ પુત્ર તે મુકુંદદાસ હતા. Apde aa podcast episode ma Muldas nu introduction apiyu che. Mukundas (Muktanand Swami) nu agal na episode ma avje. Jay Swaminarayan 🙏🏻
Jay shree Swaminarayan 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Jay Shree Swaminarayan 🙏🏻
Jai shree ram
Jay Shree Ram 🙏🏼
Jai shree swaminarayan.
Jay Shree Swaminarayan 🙏🏼
Jai shree Krishna.
Jay Shree Krishna 🙏🏼
જયશ્રીહરિકૃષણમહારાજજીજૈયશ્રીશવામીનાયાનારાયણભગવાનજીનમશકારનિલકંઠઃ❤❤❤
Jay Shree Swaminarayan 🙏🏼
દયાળુજય સ્વામીનરાયણ રાજીરહેજો
Jay Shree Swaminarayan 🙏🏼
😊😊
Jay Shree Swaminarayan 🙏🏼
🙏Jay Swaminarayan
Jay Shree Swaminarayan 🙏🏼