Swami Sachidanand (સ્વામી સચ્ચિદાનંદ)
Swami Sachidanand (સ્વામી સચ્ચિદાનંદ)
સ્વામી સચ્ચિદાનંદ (જ. 22 એપ્રિલ 1932, મુજપુર, જિ. પાટણ) : આત્મકથાકાર, પ્રવાસનિબંધ અને ચિંતનાત્મક નિબંધના લેખક. સમાજસુધારક ધર્મચિંતક સંન્યાસી.
તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પદવી મેળવી હતી. સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’ તેમનાં ગુરુ છે. તેમનો શ્રી ભક્તિ નિકેતન આશ્રમ ગુજરાતના દંતાલી ગામ ખાતે આવેલો છે. મારા અનુભવો (૧૯૮૫) અને વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો (૧૯૮૫) એમના ચરિત્રલક્ષી ગ્રંથો છે. ભારતીય દર્શનો (૧૯૭૯), સંસાર રામાયણ (૧૯૮૪), વેદાન્ત સમીક્ષા (૧૯૮૭) વગેરે અધ્યાત્મ અને સંસ્કૃતિવિષયક ગ્રંથો છે. તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૮૪) - મારા અનુભવો માટે અને પદ્મભૂષણ (૨૦૨૨) મળેલ છે.
Пікірлер
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી અભિનંદન આભાર
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ
Hari Om swamiji
Hari om Swamiji 🙏🕉️🌸
વિચારનીય પ્રવચન સ્વામીજીનાં ચરણોમાં દંડવત્ પ્રણામ
Very nice 🙏🌹
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી અભિનંદન આભાર
સુપર સ્પીચ
હુ જોવ છુ કે કોઈને પણ બહુ સરસ કહેવાનુ મન થાય ત્યા ઓછી કોમેટ મળે વિરોધ કરવાનું મન થાય ત્યા વધારે કોમેટ મળે એટલે કે જે સત્ય વાતુ કરે એમા રસ નથી જુઠુ બોલી મીઠું બોલે તેમાં વધારે રસ સત્ નુ શરણુ લ્યો તો સુખી થવાશે જ્ય યોગેશ્વર
Hari.home.bapu
Hari Om
બહુ જાણકારી મળી અને સ્વામીજીને દંડવત્ પ્રણામ.
Tamara badhi pravachan game chhe 🙏🙏
Jay gurudev 🙏
ધન્યવાદ..🙏
Pl note Voice is not there
Hari Om
Jay gurudev
Jivan parivartan thayu
Good
Jaygurudev jaysitaram
વંદન વારંવાર સ્વામીજી ઓમ નમો નારાયણ
🙏 જય ગુરુદેવ🙏
🙏 JAY GURUDEV JI 🙏🌹🙏
સ્વામીજી આપનો બહુ અભ્યાસ છે આપને સાંભળવા નુ બહુ ગમે છે જય ગુરુદેવ 🙏
🙏🏻🙏🏻
❤🙏🙏🙏🙏❤
Excellent analysis, keep it up
0साचा सप्दगुरु छे
Hari om Savamiji
સ્વામીજીના ચરણોમાં દંડવત્ પ્રણામ
Hari om Swamiji 🕉️🙏🙏🙏
Good
ઐ
👏🙏
Dhanya Swami vadhu jio
જય સચ્ચિદાનંદ માહરાજ કી જય પ્રવચન નો ધારધાર હોય છે આજે સત્ય અને સનાતન બોલે છે છતાય સાંભળવા વાળા કોઈ છે નહીં અત્યારે કેવી કમનસીબી છે હિન્દુસ્તાન ની આવા રાષ્ટ્રીય ક્રાંતિકારી સંતો મળવા મુશ્કેલ છે સાંભળવો ભાગ્યશાળીને જ મળે છે આવા પ્રવચનો સાંભળો તો તમામ સમાજમાં ક્રાંતિ આવી જાય દેશને પણ ક્રાંતિકારી બનાવી શકાય બનાવી શકાય જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા થી ગાભાજી ઠાકોર
સ્ત્રીઓ, દલિતો અને આદિવાસીઓ પર થયેલા અત્યાચારો અને એમને આગળ વધવા ના દેવાની મૂર્ખતા પૂર્ણ વાતો સિવાય હિન્દુ ધર્મ બેસ્ટ છે.. અને આ બધું સમજાવનાર ધર્મગુરુ પણ આ મુદ્દા છોડી દે છે...
સ્વામી સચ્ચિદાનંદ શક્તિ કેન્દ્ર આખા ગુજરાતમાં દરેક શહેરમાં ખોલવા જોઈએઆવા રાષ્ટ્રીય સંત શેઆસોભળવાથીરાષટવાદ. વધારે
મૂસલીમો બોગ પૂકારેશે હિન્દુઓ ધંટ વગાડે છે બંને ધર્મ ની બાબત મો સરખાશે કેમકે ડીએનએ એકશે ઈમોશનલ શે ફરક એટલોશૈમૂશલિમો ઈસ્લામ ધર્મ નનીજગયા મૂલાઓના બંધનમોશૈહીનદુ ધર્મ સાધુઓએ ઞડપી લીધો હીન્દુઓ સાધૂઓના ગુલામ થયા બંને ગરીબ રહ્યા હવે વિકાસના કામો માટે જરૂરી છે અબ એસા કયા કરેએ તમારે સમજવાનું શે
13:14
ખુબ જ ક્રાન્તિકારી વિચારો સ્વામી સચ્ચિદાનંદ જી ને કોટી કોટી વંદન
નમસ્કાર સ્વામીજી 🙏
જય શ્રી સ્વામિનારાયણ માહ મહાપુરુષ ને કોટી કોટી વંદન જય સ્વામિનારાયણ
આપણા હિન્દુ ધર્મમાં પણ સારી સારી સંસ્થાઓ જાગૃત થઈ છે મોડે મોડે પણ જાગૃત થયા છે
🙏🙏🙏
જય ગુરુદેવ સ્વામીજી 🙏
જય સચિદાનજી બાપુ 🙏
સરસ
સરસ
સંપ્રદાય અને ધર્મ ખાલી દક્ષિણા લેવા માટે જ છે. અત્યારે સુરતમાં બહુ મંદી છે તોય કોઈ ધ્યાન દેતું નથી.
Jay ho 🙏