Shri Antrikshji Parshwnath Parmatma Itihas - Part 1 Voice - Shri Milanbhai
108 પાર્શ્વનાથ ભગવાનમાં શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથ ભગવાન છે. પ્રભુની પ્રતિમાજી પ્રાચીન છે. પ્રભુની પ્રતિમાજી જમીનથી અધ્ધર છે. કેટલા બધા વર્ષો પછી પ્રભુજી ની પૂજા ચાલુ થઈ છે. શ્રી અંતરિક્ષજી તીર્થ મહારાષ્ટ્રમાં આવેલું છે.
#jaintirth #antrikshjiparshwnath #parshwnath
Пікірлер