‘શ્રી આદિનાથ ચરિત્ર’ | બાળ ઋષભથી.. રાજા ઋષભ અને રાજા ઋષભથી પ્રભુ ઋષભ સુધીની સફર ને જણાવતું પુસ્તક !

Ойын-сауық

સિદ્ધાચલ મંડળ શ્રી આદિનાથ ભગવાનના ૧૩ ભવોની કથા ખુભ જ સુંદર ચિત્રો દ્વારા અને સંક્ષિપ્તમાં જણાવતું,
બાળ ઋષભથી… રાજા ઋષભ અને રાજા ઋષભથી પ્રભુ ઋષભ સુધીની સફર ને જણાવતું સુંદર, સરસ અને આકર્ષક પુસ્તક એટલે જ
‘શ્રી આદિનાથ ચરિત્ર’
પ્રેરક:
સહસ્ત્રકૂટ તપારાધક પ.પૂ.આ.શ્રી સંયમબોધિસૂરિજી મ.સા ના શિષ્ય
પ.પૂ.પં.શ્રી કૃપાબોધિવિજયજી મ.સા.
સંપાદિકા:
પૂ.સા.શ્રી રવિ-રાજ-જ્યોતિરત્નાશ્રીજી મ.સા. ના શિષ્યા
પ.પૂ.સા.શ્રી ગુપ્તિત્રયાશ્રીજી મ.સા

Пікірлер

    Келесі