Pu. SP Swami || Sanatan Dharm Gyan Goshthi | Rajkot | 2024

।| સનાતન ધર્મ સંત સંગોષ્ઠિ || માં વડતાલદેશ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના વિદ્યમાન આચાર્ય પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી નું પ્રતિનિધિત્વ કરતા પૂ.એસ.પી. સ્વામી.....
👉 સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ - ભારત આયોજિત ત્રંબા, રાજકોટ નાં આંગણે.
👉 તા. 11 જૂન 2024ના સમગ્ર ગુજરાતમાંથી સનાતન ધર્મનાં સંતો-મહંતો, મહામંડલેશ્વરો તથા કથાકારોની ઉપસ્થિતીમાં સનાતન ધર્મ સંત સંગોષ્ઠિ નું આયોજન
👉 જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે કરવામાં આવ્યું હતું.

Пікірлер

    Келесі