પાપમોચની એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય || Papmochni Ekadashi Vratkatha, Mahima | 5 April 2024
વ્હાલા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ...
તારીખ:- ૫ મી એપ્રિલ ૨૦૨૪ અને શુક્રવારના રોજ ફાગણ વદી પાપમોચની એકાદશી ઉપવાસ છે. લોમશ ઋષિ અને માંધાતા રાજા ના સંવાદ રુપે જે આખ્યાન શ્રીકૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર રાજાને કહ્યું હતું તે આખ્યાન આપણે આ વીડીઓ મા સાંભળીએ. કામનાઓને પૂરનારી, સિદ્ધિઓને દેનારી, વિચિત્ર પ્રકારની કલ્યાણ કરનારી, પાપનો નાશ કરનારી અને ધર્મને દેનારી એવી પાપમોચની એકાદશી છે. જે માણસો આ મૃત્યુલોકને વિષે પાપમોચની એકાદશીનું વ્રત કરે છે, તેઓનું જે કંઈ પાપ હોય છે તે સર્વ નાશ પામે છે. આ પાપમોચની એકાદશીની કથાનો પાઠ કરવાથી અથવા આ એકાદશીની કથા સાંભળવાથી હજારો ગાયો દીધાનું ફળ માણસ પામે છે.
વળી બ્રાહ્મણનો હણનારો, સોનાનો ચોરનારો, મદીરાનો પીનારો અને ગુરુની સ્ત્રી સાથે ગમન કરનારો પણ આ એકાદશીનું વ્રત કરવાને લીધે, એ સર્વ પાપોથી મુક્ત થાય છે. પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના શુકલ પક્ષની એકાદશી 4 એપ્રિલે સાંજે 04:14 કલાકે શરૂ થશે અને બીજા દિવસે 5 એપ્રિલે બપોરે 01:28 કલાકે સમાપ્ત થશે. ઉદયા તિથિના કારણે 5 એપ્રિલે પાપમોચની એકાદશી ઉજવવામાં આવશે. આ દિવસે વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. પાપમોચની એકાદશીના પારણા એટલે કે ઉપવાસની સમાપ્તિ, શનિવાર, 6 એપ્રિલ, 2024 ના રોજ સવારે 6:43 થી 8:51 વચ્ચે કરવામાં આવશે. આ સમયે તમે વ્રત તોડી શકો છો.
#swaminarayanbhagwan #baps #swaminarayancharitra #swaminarayanaarti #swaminarayankatha #bhajan #ekadashimahima #spiritual #aavosatsangma #ekadashi2024 #papmochaniekadashi2024 #papmochani #papmochaniekadashi #ekadashi2024katha #ekadashiupay #ekadashivratkatha #ekadashirangoli #ekadashivarta #papmochniekadashivratkathagujarati #papmochiniekadashivratkatha #papmochiniekadashimahimamuhurat #swaminarayansampraday #vadtal #vadtaldham #shorts #kalupur #swaminarayanvadtalgadi #ramayan #rammandir #kashtabhanjandev #salangpur #krishna #krishnabhajan
Пікірлер: 28
jay swaminarayn
જય શ્રી કૃષ્ણ🙏 જય શ્રી સ્વામિનારાયણ🙏
Jay shree swaminarayan
Jay Shree Swaminarayan
Jay swaminarayan 🙏🙏🙏🙏🙏
Jay Swaminarayan
Jai Swaminarayan 🙏
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏
જયસામીનારાયણ
Jay swaminarayan 🙏🙏🙏
Jay swaminarayan
Jay Swaminarayan 🙏🙏
Jay Shri Swaami Narayan
🙏જય શ્રી સ્વામિનારાયણ🙏 🍎🍐🍌🍇🥥🥝🍉🥭🍈
❤❤😂🎉omjaiswaminarayan🇮🇳 omjaisharikrisna❤harharmahadev🌹🇮🇳🌹
🙏🏻 jay shree swaminarayan maharaja baapji 🙏🏻
Jai Swaminarayan🙏🏻🌷🙏🏻
Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏
જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻 શ્રી કષ્ટભંજન દેવ ની આરતી માં કેટલા ગોડ આટા હોય કેવી રીતના આરતી કરવી વિગત સર જણાવો.
રસોડા માં રુમ માં અને ભગવાન પાસે લાલ કપડા માં બાંધીને ફુલ રાખ્યા હોય તેનુ બિજા દિવસે શુ કરવાનું ? 🙏 જવાબ આપશો
@SwaminarayanCharitra
3 ай бұрын
જય સ્વામિનારાયણ, એ પાણી નો કુવો હોય અથવા તળાવ, વાવ જેમા પાણી ભરેલું હોય તેમા પધરાવી દેવાના. ફક્ત એક ફુલ તમારે તિજોરી મા પૈસા રાખતા હોય અથવા સોનું ચાંદી રાખતા હોય તેમા રાખવાનું
Jay Swaminarayan
Jay shree swaminarayan
Jay swaminarayan 🙏🙏🙏
Jay Swaminarayan 🙏
Jay Shree Swaminarayan
🙏 Jay Swaminarayan 🙏🌹
Jay shree swaminarayan