નડિયાદ માં આવેલ દીકરાનું ઘર માં 100 જેટલાં વૃદ્ધોની સેવા કરવામાં આવે છે

નડિયાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ જય માનવ સેવા પરિવાર સંચાલિત. દીકરાનું ઘર. આવેલું છે જ્યાં 90 થી 100 જેટલાં વૃદ્વઓ ને રાખવામાં આવે છે આ તમામ વૃદ્વઓ ની તમામ જવાબદારી જય માનવ સેવા પરિવાર દ્વવારા કરવામાં આવતી હોય છે આ દીકરાનું ઘર માં આસપાસ ના તમામ વૃદ્વઓ ને ચા નાસ્તો ભોજન અને હોસ્પિટલ ની તમામ જવાબદારી સાથે હોસ્પિટલ અને પીકનીક ની સુવિધા મેનેજીંગ ટ્રસ્ટ્રી મનુભાઈ જોશી અને ભારતીબેન દ્વવારા કરવામાં આવતી હોય છે સાથે સમૂહ લગ્ન અને નિરાધાર ને ટિફિન ની વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વવારા કરવામાં આવે છે

Пікірлер: 4

  • @jayshreemahatma1853
    @jayshreemahatma1853Ай бұрын

    Excellent job

  • @sadhanabhalgamiya7602
    @sadhanabhalgamiya760221 күн бұрын

    🙏🙏🙏

  • @ErNiteshRanpuraPrajapati7179
    @ErNiteshRanpuraPrajapati71792 ай бұрын

    दिकरा नू घर मां सेवा अपनार दरेक ने नमन।🙏🙏🙏 खरेखर वृद्धाश्रम ऐ आपनी सनातन धर्म ना लोको माते खूब ज शर्म जनक कहवाय। अत्यार ना दिकरा दिकरी ने उछेर करवा मां तकलीफ थाती नाथी। ते ज मां बाप ने वृद्ध अवस्था मां साचववा जोर आवे छे। आवा ज दिकरा बहु मदर्स डे एने फादर्स डे मां स्टेटस मां माता पिता ना फोटा स्टेटस मां मुकी ने दुनिया मां सारा थावानो देखाडो करे छे। पण श्रीमद भगवद गीताजी अनुसार जेवा कर्म कराशो तेज भोगवशो। तेज दिकरा बहु ने तेना दिकरा बहु वृद्धाश्रम मुकवा जशे।

  • @shilabanahrma

    @shilabanahrma

    Ай бұрын

    Sheila;anshila

Келесі