Mahamanthan- હિંસાના વિરોધમાં હિંસા કેમ? | VTV Gujarati

#Debate #Mahamanthan- હિંસાના વિરોધમાં હિંસા કેમ? | VTV Gujarati
#Mahamanthan #Debate #RahulGandhi #Congress #BJP4IND #SoniaGandhi #PriyankaGandhi #patharmaro #NarendraModi #gujaratcongress #AmitShah #parliament #LokSabha #ahmedabad #rajkot #surat #vadodara #saurashtra #Gujarat #VTVGujarat
Download VTV Gujarati News App at
Play Store
play.google.com/store/apps/de...
App Store
apps.apple.com/in/app/vtv-guj...
Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
You can also watch -
Daily Dose (ડેઇલી ડોઝ)
• Intermittent Fasting ક...
Janva Jevu (જાણવા જેવું)
• Janva Jevu (જાણવા જેવું)
VTV SHORTS
• VTV SHORTS
EK Vaat Kau
• EK Vaat Kau
Mahamanthan
• Mahamanthan
Visit us at www.vtvgujarati.com/ for more updated news in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/channel/0029Va9P...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 7

  • @jadejashukhadevsinh2334
    @jadejashukhadevsinh233415 күн бұрын

    હેમંતભાઈ બીજેપી વાળા ના આ બંને પ્રવક્તા ને કહો કે ભાઇ 140 કરોડ જનતા મા બધા હિન્દુ બીજેપી સાથે છે તે વાત તદન ખોટી છે રાહુલ ગાંધીએ એ કહ્યું તે સાચી વાત છે હિંદુ સનાતન ધર્મ ના આધાર જગદગુરુ શ્રી શંકરાચાર્ય શ્રી છે આ બીજેપી ના અંધ ભકતો અને અંધ ભક્તાણી ના બાપ નહી અને હિંદુ ધર્મ હિન્દુસ્તાન હિંદુત્વ અને હિન્દુ આરએસએસ વીએચપી બીજેપી કે કોઈ રાજકીય પાર્ટી ના બાપ ની જાગીર નથી અને બીજેપી ના બંને અંધ ભકતો જે ડીબેટ માં બેઠા છે તે શું જનતા ને મૂર્ખ સમજે છો અરે લૂખા ના સરદાર ની જમાતો ગોધરા કાંડ થી લઇ રાજકોટ ના અગ્નિ કાંડ સુઘી તમારાં ઇ તી હાસ ની કર્મ કહાણી આખો દેશ જાણે છે કયા મોંઢે સુફિયાણી સલાહ આપવા આવી જાવ છો તમારી આ માનસિકતા ને કારણે 140 બેઠક ઉપર આવી ગયા છો બાકી ખરીદ વેચાણ કરી જનતા ના દ્રોહી હલકટ ગધારો ને ખરીદ કરી ચલાવી રહ્યા છો બાકી વાણિયા બ્રાહ્મણ પટેલ લુહાણા જેવા 50 ટકા અને સુથાર લુહાર બાવા પ્રજાપતિ કુંભાર કડિયા જ્ઞાતિ છે બાકી 63 ટકા હિંદુ અને અન્ય સમાજ આરએસએસ વીએચપી બીજેપી સાથે નથી એ હકીકત છે હિન્દુ તમારા બાપ ની જાગીર નથી અને આરએસએસ અને જગદગુરુ શંકરાચાર્ય ને નહી મા ન નારા હિન્દુ સાથે અમે નથી ને તમારા સર્ટિફિકેટ ની અમારે જરૂર નથી કિસાનો ઊપર જુલમ ગુજાર્યો તે હિન્દુ નહોતા રમતવીરો ઉપર સિતમ ગુજાર્યો તે હિન્દુ નહોતા મણિપુર મા નારી ને જલાવી મારી નગ્ન ફેરવી તે હિન્દુ નહોતા નિ ટ પરીક્ષા મા સતવાદી ના દીકરા હો તો ચર્ચા કેમ થવા દેતા નથી અને દેશ મા મુસ્લિમ નો વિરોધ અને વિદેશ માં તળ્યા ચાટવા કેમ પહોંચી જાવ છો? અને હિન્દુ ધર્મ હિન્દુસ્તાન હિંદુત્વ માટે તમે ભગવા ના ભાંડ ભળવા તમે કોઈ યુદ્ધ કર્યા હોઈ તેવો ઈતિહાસ વાચ્યો નથી સરદાર પટેલે એટલે જ તમારાં ઊપર પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે હિંદુરાષ્ટ્ર મૂર્ખો કા ખ્યાલ હૈ તમે જીત્યાં છો અંબાણી અદાણી અને ઉધોગપતિ ના ખ રવો રૂપિયા ed it police ca ane રાજ્યપાલો અને સિપિકર ના એક તરફી વલણ ના કારણે અને આ વખતે બધા ઉધામા કર્યા તોય ફ્કત ૧૪૦ સીટ તમારી છે બાકી તો જનતા ના દ્રોહી હલકટ વેચાઈ ગયેલા અને લગુરીયા ની સીટો છે અને અત્યારે નીતીશ અને નાયડુ ની દયા ઉપર છો એ નચાવે એમ મદારી લગુર ને નચાવે એમ નાચવુ પડશે ત્યારે ચાલશે એટલે જનતા ને મૂર્ખ સમજવા ની કે ખરીદવા ની ભૂલ ન કરતા નહિતર પાછા ૨ સીટ પર લાવી દેતા જનતા વાર નહિ લગાડે? ખરે ખર તો દેશના તમામ ધર્મસ્થાનો મંદિરો દરગાહ મસ્જિદો ચર્ચ ગુરુદ્વારા દેરાસરો મઠો આ બધા ઉપર જીએસટી ટેકસ અને કર ના ખવા ની જરૂર છે આમેય તે ધર્મ ના નામે ધતિંગ કરી ચરી ખાનારા અને ભિખારી ની ફોજ ઊભી કરવાં ના કારખાના છે બાકી કાઈ નથી આવી નીકમી હલકટ સરકાર ૬૦ વર્ષ મા જોઇ નથી ! અને બુદ્ધ મહાવીર હિન્દુ નહોતા? અને અત્યારે માની લીઓ કે રાજપુત ક્ષત્રિય સમાજ આદિવાસી દલીત દેવીપૂજક એક સાથે બોદ્ધ ધર્મ સ્વીકારી લીએ તો તમારા સનાતન ધર્મ ની શું હાલત થાય! એટલે કુદકા માર્યા વિના અને ઉધોગપતિ ની દલાલી મૂકી કરવા ના હોય તે કામ સાચી દાનત થી કરો નહિતર ભૂંસાઈ જશો તમારાં કરેલા કર્મો હવે સામે આવ્યા છે તારા કરતાં કમલ ગટ ની પેદાશ રાહુલ ગાંધી હોશિયાર છે રાહુલ ગાંધી ફારશી છે તો તમારી સ્મૃતિ ઈરાની કયા ધર્મ ની અને કઈ જ્ઞાતિ ની છે તે જરાક કહે પછી સુફિયાણી સલાહ આપ લૂખા હવે તો જેવુ કરશો તેવુ જ જવાબ આપવા મા આવશે તે લખી રાખજો કમલ ગટ ની પેદાશો

  • @jadejashukhadevsinh2334

    @jadejashukhadevsinh2334

    15 күн бұрын

    દીપક જોશી રાજપૂત નકલી હિંદુ માનવા ની ભૂલ ના કરતો મહેશ રાજપુત ને લલકાર કરે છે તો હવે તુ કહે તુ કઈ ગોત્ર નો બ્રાહ્મણ છો ? રાજપૂતો અને ક્ષત્રિય સમાજ ના આપેલા દાન અને જમીનો ઉપર નભનારા કયા મોઢે સુફિયાણી વાતો કરે છે તારા બાપ

  • @jadejashukhadevsinh2334

    @jadejashukhadevsinh2334

    15 күн бұрын

    દીપક જોશી રાજપૂત નકલી હિંદુ માનવા ની ભૂલ ના કરતો મહેશ રાજપુત ને લલકાર કરે છે તો હવે તુ કહે તુ કઈ ગોત્ર નો બ્રાહ્મણ છો ? રાજપૂતો અને ક્ષત્રિય સમાજ ના આપેલા દાન અને જમીનો ઉપર નભનારા કયા મોઢે સુફિયાણી વાતો કરે છે તમારાં બાપ દાદા ને પૂછી ને આવ તયારે ખબર પડશે બાકી કરતો હોય તે કર ભાઇ

  • @Vy_status
    @Vy_status9 күн бұрын

    Jya sudhi desh mathi ma EVM chhe tyasudhi Aavu chalse kemke bjp ne mat ni jarur nthi EvM ma seting kari ne sarkar banavilese

  • @atulimakvana1092
    @atulimakvana109214 күн бұрын

    જુઠું બોલે છે.

Келесі