એક સમયે ધો.૮ પછી ભણવાનું છૂટી ગયું હોય છતાં IAS-IPS બનવાના સપના જોતી દીકરીઓની કહાની | Krsf | IAS
અમદાવાદને અડીને આવેલા ખાત્રજ ગામમાં જીવન આનંદ નામની સંસ્થાએ અનેક દીકરીઓના જીવનમાં આનંદ મળે તેવું કામ કરે છે. ધો.૮ પછી ભણવાનું છૂટી ગયું હોય તેવી દીકરીઓને ધો.૧૨ સુધી ભણાવે છે. આ સાથે કોમ્પ્યુટર ક્લાસ અને સિલાઈ મશીનની તાલીમ આપી સ્વનિર્ભર પણ બનાવે છે. આ સંસ્થાને ડૉ. કે.આર.શ્રોફ ફાઉન્ડેશનનો સહયોગ મળતા કામને વેગ મળ્યો છે.
#krsf #education #educationforall #inspiring #ias #ipsofficer #iasmotivation #dream #ladyips
Visit us:
Website: www.krsf.in/
Follow us :
KZread
/ @drkrshrofffoundation
Instagram
/ krshrofffoundation
Facebook
/ dr.k.r.shroff.foundation
To watch educational videos, click on the link below
/ @tictaclearngujarati
Пікірлер: 9
ખૂબ સરસ 👍👏👏👏
ખૂબ સરસ 🎉🎉
Good 👌👌
Very nice
Good....
Good 👍
Good
Good
Good