જૈન ખગોળનિષ્ણાત, કર્મસાહિત્યમર્મજ્ઞ શ્રી કૃપાબોધિવિજયજીમ.સા. નો શ્રી ભગવતી સૂત્ર જોગ માં પ્રવેશ!

Ойын-сауық

શ્રી પ્રેમ-ભુવનભાનુ સૂરી સમુદાય નાં પ. પૂ. સહસ્ત્રકૂટ તપારાધક આચાર્ય દેવ શ્રીમદ્દ વિજય સંયમબોધિસૂરિશ્વરજી મ.સા. ના શિષ્ય રત્ન જૈન ખગોળનિષ્ણાત, કર્મસાહિત્યમર્મજ્ઞ મુનિરાજ શ્રી કૃપાબોધિવિજયજી મ.સા. નો શ્રી ભગવતી સૂત્ર જોગ માં પ્રવેશ...
શ્રી ભગવતી સૂત્ર એટલે જિન શાસન નો વિશાળતમ ગ્રંથ..
પરમાત્મા મહાવીર દેવને પૂછેલા 36000 પ્રશ્નો અને પ્રભુએ આપેલ પ્રત્યુતર..
જેના રહસ્યો છે અત્યંત ગહન એવા ભગવતી સૂત્ર ના થયા યોગોધવહન ...

Пікірлер: 3

  • @tirthmutta861
    @tirthmutta86111 ай бұрын

    🙏🙏

  • @hitenshah9314
    @hitenshah931411 ай бұрын

    🙏🙏🙏

  • @passionatewriting2782
    @passionatewriting278211 ай бұрын

    Khub khub shubhechhao 🙏🙏🙏

Келесі