જેજેશ્રી કહે છે શામાટે અમારા વલ્લભકુલ ના બાળકોના લગ્ન નથી થઇ રહ્યા બેટીજી ના પાડે છે

જુલાઈ ઓગસ્ટમાં વલ્લભકુલ વિદેશ કેમ જતા રહેછે ત્યાં થી વધુ ભેટ સોગાદો વધુ મળેછે એટલે ?
#pushtimargiya_vachnamrut #pushtisatsang
#pushtimarg
#Vachnamrut #પુષ્ટિમાર્ગીય_મનોરથ
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
🎯દરેક વૈષ્ણવોને નમ્ર વિનંતી છે કે જો આપને પુષ્ટિમાર્ગીય ધોળ-પદ અને ઢાઢીલીલાંનાં વિડિયોઝ પસંદ આવે તો અન્ય વૈષ્ણવ મિત્રોને પણ શેર કરજો જેથી નવા સત્સંગનાં વિડિયોઝ તેમને સુધી પહોંચી શકે
🙏જય શ્રીકૃષ્ણ 🙏
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
Thanks for watching this video!
Like this video
Subscribe the channel for more Satsang Videos

Пікірлер: 69

  • @SarvopariSahjanand
    @SarvopariSahjanand20 күн бұрын

    દંડવત પ્રણામ જેજે 🙇🏻🙏🏻 આપ શ્રી ની વાત ખુબ સાચી છે ભગવાન શ્રી સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખી તેની પહેલા પણ આજ સેવા રીતિ ચાલત હતી સ્વામિનારાયણ સંપ્રદાય માં અને ત્યારબાદ લખ્યું પણ કે સર્વ વૈષ્ણવ ઓ રાજા એવા શ્રી વલ્લભાચાર્ય તેમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી એ કર્યો જે નિર્ણય તેને અનુસરી ને વ્રત,ઉત્સવ અને સેવરીતિ નું ગ્રહણ કરવું,એટલે આમાં કોપી કરી જેવા વાદવિવાદ માં ન પડવું જે ભગવાન ને સેવા રીતિ ગમી તે ટૂંક માં જ લખ્યું શિક્ષાપત્રી માં જે 350 શાસ્ત્રો નો સાર છે,….એટલે ભગવાન આપણ ને સરળતા થી મળે છે🙏🏻

  • @pravinp5475

    @pravinp5475

    13 күн бұрын

    @@SarvopariSahjanand ભગવાન સ્વામિનારાયણ એ ઊભું કરેલું તૂત છે આપણાં શાસ્ત્રોમાં કે વેદ પુરાણ માં તેનો કોઈ ઉલ્લેખ નથી હા સહજાનંદ સ્વામી ઉચ્ચ કોટિના સંત અને સમાજસુધારક હતા તેથી વિશેષ કોઈ ભગવાન કે શ્રી રામ શ્રી કૃષ્ણ કે શ્રી शंकर જેવા અવતાર નહોતા

  • @SarvopariSahjanand

    @SarvopariSahjanand

    13 күн бұрын

    @@pravinp5475 જી બિલકુલ તેઓ કોઈ અવતાર નહોતા તેઓ પોતે અવતારી છે,સ્કંદ પુરાણ વાસુદેવ માહાત્મ્ય જઈ ને એક વાર વાંચીલેજો ભગવાન નરનારાયણ શું કહે છે તે,કદાચ તમારો વહેમ નીકળી જાય અને ભગવાન ઓળખી શકો...

  • @chintanvasani5949

    @chintanvasani5949

    13 күн бұрын

    સ્કંદપુરાણમાં વાસુદેવ મહાત્મ્યના અધ્યાય અઢારમાં ભગવાન વાસુદેવનારાયણ બ્રહ્માજી પ્રત્યે કહે છે કે, "હે બ્રહ્મન ! અર્જુન સાથે કૃષ્ણ રૂપે મારા વડે હણાયેલા અસુરો જ્યારે પૃથ્વીમાં અધર્મ પ્રવર્તાવશે ત્યારે...धर्मदेवात् तदा भक्तावहं नारायणो मुनिः जनिष्ये कोशले देशे भूमौ हि सामगो द्विजः "હું પૃથ્વી ઉપર કોશલ દેશમાં, સામવેદી વિપ્રકુળમાં, ભક્તિદેવી અને ધર્મદેવ થકી નારાયણમુનિ રૂપે અવતાર ધારણ કરીશ.\" (સ્કંદ પુરાણ, ભાષાનુવાદ-સસ્તું સાહિત્ય પ્રકાશન, અમદાવાદ)

  • @mr.jaydeepthakkar3969
    @mr.jaydeepthakkar396926 күн бұрын

    Ekdam Sachi Vaf Che JJ Tamari ❤

  • @PushtiParivar1971

    @PushtiParivar1971

    26 күн бұрын

    done

  • @jeetbrahmbhatt3985
    @jeetbrahmbhatt398515 күн бұрын

    જય સ્વામિનારાયણ જેજે શ્રી .

  • @kalavatipatel5514
    @kalavatipatel551425 күн бұрын

    Dandvat jj j Shri you are best j j Shri

  • @madhuvasoya2263
    @madhuvasoya226323 күн бұрын

    Akdam saty jjdandvat pranam

  • @poojajotangia2809
    @poojajotangia280920 күн бұрын

    Sachi vaat che JeJe 🙏

  • @kanchangodhani8512
    @kanchangodhani851224 күн бұрын

    Je je shree dandvat pranam

  • @harshadjasoliya5439
    @harshadjasoliya543920 күн бұрын

    Jay shreenathji

  • @pareshakachhdiya3370
    @pareshakachhdiya337024 күн бұрын

    Je je dandvat pranam

  • @subhashbhaighetiya2502
    @subhashbhaighetiya250224 күн бұрын

    Jay Shree Krishna

  • @meerathakkar512
    @meerathakkar51226 күн бұрын

    Jj shree danvat pranam

  • @pravinp5475
    @pravinp547517 күн бұрын

    પુષ્ટીમાર્ગ પાંચસો વર્ષ થઈ પણ પ્રાચીન છે સ્વામીનારાયણ સંપ્રદાય બસો વર્ષ જૂનો અને બનાવી કાઢેલો છે

  • @themoai8451

    @themoai8451

    14 күн бұрын

    Dear Bhai why are you discriminating between both sects? Acharyas of Swaminarayan sect and Acharyas of vallabhkul have been in good relations since a long time , both are bhakti margas following vaishnavite upasna

  • @chintanvasani5949

    @chintanvasani5949

    13 күн бұрын

    સ્કંદપુરાણમાં વાસુદેવ મહાત્મ્યના અધ્યાય અઢારમાં ભગવાન વાસુદેવનારાયણ બ્રહ્માજી પ્રત્યે કહે છે કે, "હે બ્રહ્મન ! અર્જુન સાથે કૃષ્ણ રૂપે મારા વડે હણાયેલા અસુરો જ્યારે પૃથ્વીમાં અધર્મ પ્રવર્તાવશે ત્યારે...धर्मदेवात् तदा भक्तावहं नारायणो मुनिः ।जनिष्ये कोशले देशे भूमौ हि सामगो द्विजः ।।"હું પૃથ્વી ઉપર કોશલ દેશમાં, સામવેદી વિપ્રકુળમાં, ભક્તિદેવી અને ધર્મદેવ થકી નારાયણમુનિ રૂપે અવતાર ધારણ કરીશ." (સ્કંદ પુરાણ, ભાષાનુવાદ-સસ્તું સાહિત્ય પ્રકાશન, અમદાવાદ)

  • @SarvopariSahjanand

    @SarvopariSahjanand

    13 күн бұрын

    @@pravinp5475 વર્ષ ની ગણતરી તો તમારી મંદ બુદ્ધિ ને લાગુ પડે છે ભગવાન અને સંપ્રદાય ને નહિ🙏🏻

  • @alakhniranjan999

    @alakhniranjan999

    10 күн бұрын

    ​@@SarvopariSahjanandતારી તીક્ષણ બુધ્ધિથી જ પાખંડ જીવે છે.. અંગ્રેજોનો ચમચો તમારો સર્વોપરી...એમાં તમારો વાંક નથી ..જય નારાયણ સ્વામી..😂

  • @SarvopariSahjanand

    @SarvopariSahjanand

    10 күн бұрын

    @@alakhniranjan999 તુચ્છ મનુષ્ય હવે ભગવાન પર ટિપ્પણીઓ કરશે,અરે હા તુચ્છ જ કરે.

  • @freedomeofspeech1927
    @freedomeofspeech192723 күн бұрын

    Swaminarayan sampraday ma evu manay che k krushna to Swaminarayan no ansh che...avtatar to sarvopari Swaminarayan che...ae loko jay shri krushna pan nathi bolta...

  • @Chanakyaniti-nj9bl

    @Chanakyaniti-nj9bl

    20 күн бұрын

    શિક્ષાપત્રીમાં એવું ક્યાંય નથી કહ્યું કે ઘનશ્યામ પાંડે કોઈ અંશાવતાર છે😂😂😂

  • @freedomeofspeech1927

    @freedomeofspeech1927

    20 күн бұрын

    @@Chanakyaniti-nj9bl 😂

  • @SarvopariSahjanand

    @SarvopariSahjanand

    20 күн бұрын

    જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જય શ્રી ગોકુલેશ જય શ્રીનાથજીબાવા અધૂરી તથા ખોટી સમજણ સાથે જીવવું તેની કરતા કંસ ની જેમ એક એવી પરાકાષ્ઠા એ પ્હોચવું સારું કે સ્વયં પરમાત્મા આપણો ઉદ્ધાર કરવા આવે,દરેક ને માટે પોતાનો ઇષ્ટ સર્વોપરી જ છે તે વિના નિષ્ઠા-નિશ્ચય દ્રઢ રહે જ નહીં જેમ પુષ્ટિમાર્ગ માં એક શબ્દ વપરાય છે કે "અન્યાશ્રય",સ્વામિનારાયણ સંપ્રદાય માં જેટલી શ્રીમદ્ભાગવત ની કથા તેમજ ગીતાજી ની વાત-વિવેચન થાય છે તેટલું ક્યાંય થતું નથી માટે આપ શ્રી એ વ્હેમ દૂર કરી ને ખુબ જ પ્રેમ થી ભગવદ રસ નો આનંદ માણવો,ગુરુ અહીં શું સમજાવી રહ્યા છે અને આપણે શું ટિપ્પણી કરીએ છીએ..... કોઈપણ પુષ્ટિજીવ ને ખોટું લાગ્યું હોય તો હૃદય થી ક્ષમાયાચના🙏🏻

  • @freedomeofspeech1927

    @freedomeofspeech1927

    20 күн бұрын

    @@SarvopariSahjanand shri krushna para-brahm parmatma che evu sanatan shastro ma che...pan ghanshyam pandey ne koi j shruti smruti ma ishwar kahya nathi... evi rite to tamara mate alla-tala na anuyayio pan sara j hase ne!

  • @SarvopariSahjanand

    @SarvopariSahjanand

    20 күн бұрын

    @@freedomeofspeech1927 પુષ્ટિમાર્ગ ના આચાર્ય શ્રી ઓ નું જ કહેવું છે કે સ્વામિનારાયણ ભગવાન જ છે અને તમારા કરતા તેઓ વધુ જ્ઞાની છે તો તેમની પાસે થી જ્ઞાન લેવું અને જાણવું.

Келесі