HariPrabodham Bal Shibir | 2023

જય સ્વામિનારાયણ દાસના દાસ બનાવશોજી.
ગુરુહરિ હરીપ્રસાદ સ્વામીજી મહારાજ હંમેશા કહેતા કે બાળકોના સંસ્કારનું જતન થઈ જશે તો પરિવારની રક્ષા થઈ જશે.. અને પરિવારની રક્ષાથી સમાજની અને દેશની રક્ષા થઈ જશે.
આ જ વાતને પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજ આપણી વચ્ચે પ્રવર્તાવી રહ્યા છે.
આજે તિથિ પ્રમાણે (23.8.23) પ્રગટ ગુરુહરિનો પ્રાગટ્ય દિન છે આજે રાત્રે 8:30 વાગે(IST) હરિપ્રબોધમ પરિવારના સહુ ભૂલકાંઓ ભેગા મળીને પ્રગટ ગુરુહરિનો પ્રાગટ્ય દિન online ઉજવી રહ્યા છે ત્યારે આપણે સૌ પણ આપણા પરિવારના ભૂલકાંઓને સહભાગી બનાવી ગુરુભક્તિ અદા કરીએ એ જ પ્રાર્થના સાધ્વી સર્વેશ્વરના જય સ્વામિનારાય

Пікірлер

    Келесі