H.H. 108 Shree Lalji Maharajshree Aashirvachan | Panchamrut Mahotsav2022 | Shiksha Tv
Ойын-сауық
H.H. 108 Shree Lalji Maharajshree Aashirvachan | Panchamrut Mahotsav2022 | Shiksha Tv
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ||
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી.. તેમજ ભાવિઆચાર્યશ્રી પ.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સમગ્ર શ્રી ધર્મકુળ પરિવારના દિવ્ય સાનિધ્યમા..
પાંચ દિવ્ય પ્રસંગોને ઉજવાતો મહોત્સવ એટલે " શ્રી પંચામૃત મહોત્સવ "
(1.) શ્રી ધર્મદેવ પ્રાગટ્ય મહોત્સવ
(2.) શ્રી ભક્તિમાતા પ્રાગટ્ય મહોત્સવ
(3.) શ્રી નિલકંઠવર્ણી મહાદીક્ષા મહોત્સવ
(4.) શ્રી હરિ ગાડી પટ્ટાભિષેક મહોત્સવ
(5.) શ્રી આચાર્ય સ્થાપના મહોત્સવ
મહોત્સવ તારીખ : 27-10-2022ને ગુરુવારના રોજ થી 31-10-2022ને સોમવાર સુધી..
મહોત્સવ સ્થળ : શ્રી રઘુવીર વાડી, વડતાલ..
(વધારે હરીભક્તો અને ધર્મપ્રેમી સજ્જનો લાભ લઈ શકે એ હેતુથી આપના તમામ સોશ્યલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ માં શેર કરો.. અને SHIKSHA TV ની યુ-ટયુબ ચેનલ ને સ્બ્સક્રાઈબ કરો..)
જય શ્રી સ્વામિનારાયણ
સંપ્રદાયના તમામ શાકોત્સવ, ઉત્સવ-સમૈયા, મહોત્સવ અને કથા-પારાયણ નિહાળવા માટે આપની યુ-ટયુબ ચેનલ SHIKSHA TV LIVE
/ shikshatvlive
ને આજે જ SUBSCRIBE કરો..
સાથે જ પ્લે-સ્ટોર અને એપ-સ્ટોર પરથી SHIKSHA TV
play.google.com/store/apps/de...
ની એપ્લિકેશન ડાઉનલોડ કરો..
સાથે જ ફેસબુક ના માધ્યમથી શિક્ષા ટીવી ચેનલને રેગ્યુલર નિહાળવા માટે Shiksha TV
/ shikshatvgujarati
ઓફીશ્યલ પેજ ને લાઇક કરો..
(આપના વિસ્તારમાં શિક્ષા ટીવી ચેનલને શરૂ કરાવવા માટે આપનાં કેબલ ઓપરેટર મિત્રોનો સંપર્ક કરો..)
#shikshatv #shikshatvlive #vadtalgadi #vadtal #raghuvirvadi #swaminarayanvadtalgadi #swaminarayanbhagwan #nilkanthvarni #nilkanth #acharya #mahotsav #pancham #panchamrut #hari #svg #laljimaharaj #maharaj
Пікірлер: 5
જય સ્વામિનારાયણ..
🙏JAY SHREE SWAMINARAYAN🙏🙏🙏
Jay shree swaminaraya 🙏🏻
Jay swaminarayan
જય શ્રી સ્વામિનારાયણ