Bholad ના Danbha Bapu ને ફેંકાયો પડકાર, સાંભળો શું કહે છે કરોડો રૂપિયાની ઓફર આપનાર |
#Bholad #Danbhabapu #Surapuradham #surapuradadabholad #gujaratimasamachar #gujaratisamachar #aajna_taja_samachar #aajnasamachar #latestgujaratinews #tusharbasiya #prashantdayal #NavajivanNews
@NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan
Пікірлер: 2 300
મારા મામાએ દારૂ છોડી દીધો ભાઇ ખરેખર સતના પારખા નો લેવાય અને ભોલાદ સુરાપુરા દાદા નો પરચો છે દાનભા બાપુ તો નિમીત્ત છે જય સુરાપુરા દાદા🙏🙏
@uttamtank5314
3 ай бұрын
Are mama Aa loko na samje Aetle aane samjav va na na hoy
@laljipatel86
3 ай бұрын
આખા ગુજરાતમાં દારૂ છોડાવી દેવો જોઈ.....
@maths_with_mewada1412
3 ай бұрын
જય સુરાપુરા દાદા ❤
@JIDDII_SHEHZADII
3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@JIDDII_SHEHZADII
3 ай бұрын
@@uttamtank5314sachi vat 6
રાવણ ના ગુણગાન ગાવા વાળા ને રામ થોડા દેખાય જય સુરાપુરા દાદા🚩
એક વખત ભીખા ભુવાજી ની ચેહર માં ના પરચા જો ભીખા ભુવાજી બોલે એ થાય ઉવારસદ ટાઇગર ચેહર રાજ ભીખા ભુવાજી ❤
@hastarahomitro5449
3 ай бұрын
Jay TCR
@gangstermahol
3 ай бұрын
Tiger Chehar
@Tiger_Chehar_Raj
3 ай бұрын
Tiger Chehar raj
@keyurpatel6826
3 ай бұрын
Right
@prakashdarjiofficial1310
3 ай бұрын
Jay chehar maa 🙏🏻
જય દાદા.....🙏🏻 આ ખાસ વાત કમલેશભાઈ જાદવ માટે સત્યના પારખા ના હોય ભયલા સત્ય હંમેશા સત્ય જ રહે તમે 5 કરોડનું ઇનામ જાહેર કરેલ છે. આ તારા પૈસા તું તારી પાસે રાખ તારી કરતા કંઈક સારા વ્યક્તિ કે વધારે ધનવાન વ્યક્તિઓ ત્યાં સાનિધ્યમાં સુટકેસ ભરી ભરીને પૈસા મૂકી જાય છે, દાન બાપુ કે ઇ ગાડી એમની થઈ જાય, એવા ભક્તો બેઠા છે પણ કોઈ દિવસ દાન ભા બાપુએ એક રૂપિયોય લીધો નથી. તે પોતે નોકરી કરે છે અને એમાંથી જ પોતાનું ગુજરાન ચલાવે છે. તે પોતે પણ એમ કહે છે કે દાદા ઉપર શ્રદ્ધા રાખો, હું પોતે ચમત્કારી નથી,મને પગે પણ લાગવું નહીં. તમારા માતા-પિતા અને ભગવાનને પગે લાગો. તમે અંધશ્રદ્ધા માટે જે વાત કરી એ યોગ્ય છે પણ ઈ જ્યાં કરાતું હોય ત્યાં કરાય. જ્યાં અંધશ્રદ્ધા ફેલાતી હોય ત્યાં કરાય.સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આવું બધું ના કરાય. અને દાનભા બાપુ નોકરી કરે છે,બાકી વધેલો સમય દાદા ની સેવા કરે છે, અને ત્યાં આવેલા દુઃખી જનોના દુઃખ દૂર કરે છે.તો હવે બાપુ એમની સેવા કરે કે તારી જેવાને સાબિતી આપે. તો છતાં પણ તારે સાબિતી જોતવી જ હોય તો દાદા ના સાનિધ્ય માંથી ખાલી એક નાની વાટકી ખરાબ નજરથી જોઈ ચોરી કરીને બતાવ, તને ટૂંક જ સમયમાં અમારા દાદા નો પરચો મળી જશે. જો તે સારા વિચારથી આ બધું કર્યું હોય તો કાંઈ વાંધો નથી પણ જો તે ખરાબ દૃષ્ટિથી દાદા ના સાનિધ્ય નું નામ બગડે તે માટે કર્યું હશે તો દાદા ની માફી માંગી લેજે નકર ગોત્યો એ હાથ નહીં આવે.હું આ મેસેજ તને કરવાનો હતો પણ તારો મોબાઈલ નંબર મારી પાસે ઉપલબ્ધ ન હતો.
@sunilgamara8182
3 ай бұрын
જય સુરાપુરા દાદા
@ronaknayak6574
3 ай бұрын
5 cr.. Ni lalach.. Ma amaro dado.. Tamari same.. Aave.. Javab.. Aapse.. Pn amni.. Rite tamari rite nai..
@devalsolnki6093
3 ай бұрын
આ સાઈબ ને ભોગવા નો વારો આવવાનો છે
@Gouswamivishruti
3 ай бұрын
Jay Ho dada
@user-nc3qw6bd8c
3 ай бұрын
જય સુરાપુરા દાદા 🙏🙏⚔️⛳👍
દાનભા કોઈપણ ચમત્કાર નથી કર્તા સુરાપુરા દાદા ની શ્રધ્ધા થી બધુ થાય છે.જય સુરાપુરા દાદા
એક વર સુરાપુરા દાદા 🙏ના સાન્નિધ્યમાં આઓ પછી તમને દાદા ની શક્તિ ની જય ભોળાદ વાળા સુરાપુરા દાદા🙏 🚩
@JIDDII_SHEHZADII
3 ай бұрын
Sachi vat 6
@bb0421
2 ай бұрын
Sura badhi rite pura 🤣
@dheeruparmar8884
2 ай бұрын
@@bb0421 Bhai study karta hoi athvato job kartahoi te kam Karo bhai aavu sabhalma aapnu mind kharab na karay
@bb0421
2 ай бұрын
@@dheeruparmar8884 taru kaam karne bhai tane nathi kidhu me mathe odhi ne backchodi kar ma aa mana khoto che aane pujva karta bija bhagwan ne pujo am sikdavu chu tane
જે માણસો ને જે માનવુ હોય એ માને બાકી સુરાપુરા દાદા (ધામ ભોળાદ) સત્ય છે. જય હો સુરાપુરા દાદા...🙏 જય હો દાનભાબાપુ...🙏
🙏🚩જય સુરાપુરા દાદા 🙏🚩દારૂ બંધી છે ગુજરાતમાં તો દારૂ બંધ કરાવોને ગુજરાતમાં બીજી પીડા થી તો વધારે દારૂ થી ઘણા પરિવાર પીડાય છે એ નથી દેખાતું તો પેલા એ કરો અંધશ્રદ્ધા યે છે તમે દારૂ બંધ નથી કરાવતા એટલે ભોળાદ ભાલ વાળા દારૂ બંધ કરાવે છે 🙏🚩જય સુરાપુરા દાદા 🙏🚩 જય ચામુંડા માઁ 🙏🚩
@mojilodevipujak6144
3 ай бұрын
સાચિ વાત છે 🙏ભાઈ
@ganpatbhaidarji2888
3 ай бұрын
ભાઈ ત્યાં આગળ મહિલાઓ માટે બાથરૂમ નથી
@chaudharijignesh8834
3 ай бұрын
Bhai darubandi nu kaam ekla danbapu nu nathi tame hu government police department nu 6 danbapu vachche lavavani jarur nathi tame bhi to mehul boghra sir bhashtachar virudh awaaj uthve tem awaaaj uthvi sake darubandi bandh karavi sake....
@parvinjama4225
3 ай бұрын
સાચી વાત છે ભાઈ 👍🙏
@solankisharma8950
3 ай бұрын
સાચા સાધુ સંતો અને તપસ્વીઓ કોને કહેવાય એ જાણવા માટે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ જણાવ્યું છે માટે અંધશ્રદ્ધા થી દુર રહી ને એક વખત ગીતાજી નો અભ્યાસ જરૂર કરશો તો બ્રહ્મ દૂર થશે
ભાઈ તારી સેવા ની દાદા ને કોય જરૂર નાથી , ત્યાં સેવા કરવા વાળા વધી પડે છે .... ને જો કોય કામ ના મળતું હોય તો , આ રાજકારણી ઓ છે એમના પરદા ફાસ કરો , તોય બધા ને ન્યાય મળી જાસે ભાઈ ..... જય સુરાપુરા દાદા 🙏🏻🙏🏻🚩🚩🙏🏻🙏🏻
@respecteveryone4228
3 ай бұрын
સાચી વાત છે..આ જૂનાગઢ નું આપ નું કરકર્તું છે...
@pruthvirajsinhmasani9813
3 ай бұрын
જેને કોઈ કામ ધંધો નથી તે ફાલતુ લોકો ત્યાં જઈને પડ્યા છે. તારો દાદા કઈ સેકેલો પાપડ પણ ભાંગી સકે નહી. આવા પાખંડી જગ્યા એ જગ્યા એ ફૂટી નીકળ્યા છે
@arungadhavi6259
3 ай бұрын
Pahela Bank Khata ma ketal rupia chhe bhai Lukhes
@pruthvirajsinhmasani9813
3 ай бұрын
@@arungadhavi6259 sachu
ભાઈ આવી વાતોથી કોઈ પણ દાદાના ભક્તની શ્રધ્ધા અને વિશ્વાસમાં કોઈ ફેર પડવાનો નથી જય હો સુરાપુરા દાદા
@amiami9105
3 ай бұрын
હા વિશ્વાસ ને શ્રઘ્ધા માં ન ફરે પડે ....જય સુરાપુરા દાદા
જય શ્રી સુરાપુરા દાદા રાજાજી તેજાજી દાદા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tamare માનવું હોય તો માનો અને હા દ્દનભા બાપુ કોઈ શ્રદ્ધાળુ પાસે થિ એક રૂપિયો પણ લેતા નથી અને એમને કોઈ સાબિત કરી આપો કે એમને કોઈ શ્રદ્ધાળુ પાસે થી પૈસા લીધા હોય બાકી પરચા તો દાદા રાજાજી અને દાદા તેજાજી તમને દેખાડી જ દેશે.. જય સુરાપુરા દાદા
મારા દિકરાને પણ કેન્સર થયેલ છે, પથારીવશ દિકરાને સુરાપુરાધામ ભોળાદ શ્રદ્ધા સાથે બતાવેલ છે, કેન્સર મટી જાય એવી મારે સુરાપુરાધામ ભોળાદ દાદા અને ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના. 🙏🙏🌹🌹.
@razkunwarrajput8081
3 ай бұрын
Bhai andh sradhama n reso doctor ne dekhado huye Mari maa ne to khoi betho 6u avi andh sradhama 🙏
@trading.2124
3 ай бұрын
બરાબર વાત સે ... એ બધા શોડુ બનાવે સે@@razkunwarrajput8081
@Chavdarutik
3 ай бұрын
Bro tamaru rasodu ke toiylet bathroom uttar ane purv disani vachhe che joy ne mane kyo
@amiami9105
3 ай бұрын
દાનભા બાપુ કહે ડોક્ટર ને બતાવો ન ફરે પડે તો આવો ....દાદા પર શ્રઘ્ધા રાખો ને દવા કરો બંને કરો દવા ને દુવા થઈ જશે સારું ભાઈ....જય સુરાપુરા દાદા
@mojilu7455
3 ай бұрын
વામપંથી એજન્ટોની આવી દિબેટથી તમારી શ્રદ્ધામાં કોઈ ફેર ન પડવો જોઇએ શ્રધ્ધા રાખજો દવા અને દુવા થી કેન્સર ૧૦૦% મટી જાય છે 🙏 દુવા ન હોય તો દુનિયાનો કોઈ ડોક્ટર કે કોઈ દવા બચાવી ન શકે..🙏 રાવણની ઓલાદો માટે આપણી શ્રધ્ધામાં કોઈ ફેર પડવો ન જોઈએ 🙏
ત્યા લખ્યું જ છે ત્યાં કોઈ ચમત્કાર નથી તમારી શ્રદ્ધા અને વિશ્વાસ જ કામ કરે છે લી. દાદા છોરું જય સુરાપુરા દાદા ભોળાદ (ભાલ)🚩
@amiami9105
3 ай бұрын
જય સુરાપુરા દાદા
જય હો સુરાપુરા દાદા બાપુ જય મણિધર મોગલ મા કોટી કોટી વંદન દાદા બાપુ ના ચરણોમાં જય કુળદેવી મા જય શ્રીકૃષ્ણ
🙏શ્રી સુરાપુરા ધામ ભોળદ ભાલ🙏
ભાઇ danbha બાપુ વિષે આ નાં બોલો bholad to bholad che amaru ખૂબજ કામ કરે છે દાદા
અમારા અમરતબાપાની મસાણી મેલડીમા સાક્ષાત છે જય માડી રામ રામ
અકાલ મૃત્યુ થી તમે બચી શકો છો એક માત્ર ૐ નમો શિવાય પંચાક્ષર શિવજી નો મંત્ર છે તેની તાકાત છે તમારું મુત્યુ સામે હોય તેમાથી બચી શકાય છે આ પાંચ તત્વો મહાભુતની કાયા છે યમ રાજ પણ પાસા વળી જાય છે ૐ નમઃ શિવાય આ મંત્ર માં છે તાકાત એટલી વિશ્વના નેતાઓ ને જાહેરમા કવ છુ તમે શું સાબિત કરવા માંગો છો દાનભા બાપુ ને વિશ્વાસ છે શ્રદ્ધા છે મહાદેવ ના ભક્ત છે ધણા લોકો ને દારૂ ના નશા માંથી મુક્તિ મળી છે કેટલાક બેનડી ની ચુડલી નંદવાતી અટકી છે કેટલાક લોકો ના જીવન માં બદલાવ આવ્યો છે તેમનાં પુર્વજો ના આશીર્વાદ છે ધન્ય છે દાનભા બાપુ ૐ નમો નારાયણ હરહર મહાદેવ
@nimeshgirigoswami2722
3 ай бұрын
તમારા પૈસા તમારી પાસે રાખો સાહેબ પૈસા થી માણસ ખરીદી શકાય માણસાઈ નહીં સાબિત કરવું હોય તો ભીખારી નેતા ઓને પકડી ને સાબિત કરો મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે સામાન્ય નાગરિક નો પગાર કેમ નથી વધતો તેમાં કોઈ ને કેમ રસ નથી સાલું કમિષન વય જાય કરોડો ના ઘોટાલા થાય છે દારૂ બનાવવામાં આવે સે ત્યા ભડવી સરકાર દ્વારા કમિશન લેવામાં આવે છે સાહેબ ભગવાની આડમાં ચાલતું ભાજપના નેતા ઓને પુછો ભગવો રંગ કેમ પ્રસાર માટે રાખવામાં આવ્યો છે ભગવો રંગ મહાદેવ નું પ્રતિક છે પાલિતાણા શેત્રુંજી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે આવેલા પ્રાચિન મંદિર છે તે મંદિર માં પુજારી ને પુજા અર્ચના કરવામાં પ્રતિબધં કેમ ભગવો રંગ તમારા બાપ નો છે ભાજપ ના નેતા ઓ મરી જવાય જે બાનું થી વિજય મેળવ્યો ભગવો રંગ છે તેનું રક્ષણ પણ કરી શકતા નથી ભગવો રંગ શિવજી ની ધજાઓ નું પ્રમાણ છે દશનામ ગોસ્વામી સમાજ નું બાનું છે ઘરેણું છે માણસ નું મુત્યુ થાય એટલે શિવ મંદિરે દિવો મુકવામાં આવે છે કારણ શું છે ૐ શાન્તિ લખવા થી શાન્તિ નથી મળતી સાહેબ સમક્ષાન માં મહાદેવ નો વાસ છે એટલે જ્યોતિ શિવ મંદિરે મુકવામાં આવે છે મોક્ષ નો આપનાંરા છે શિવ મહાદેવ ૐ નમો નારાયણ હર હર મહાદેવ
જય સુરાપુરા દાદા ભાઇ મારું ધારેલું કામ થઈ ગયું છે
શ્રદ્ધા અને વિશ્વાસ અલગ વસ્તુ છે ,દાન ભા બાપુ એ કોઈ દાડે એવું કીધું નથી કે મારી પાસે ઈશ્વરી શક્તિ છે,જય સુરાપુરા દાદા
@mansukhmalkiya2229
3 ай бұрын
વાત તમારી ૧૦૦% સાચી છે,પણ આંધળું અનુકરણ કરવું મુર્ખતા છે.સત્ય કોઈ પણ પરિસ્થિતિ માં સત્ય જ રહે છે.સુરાપુરા દાદા સત્ય જ છે સાચી શ્રદ્ધા હોય તો કોઈપણ દૈવી તત્વ કામ કરે કરે કરે જ સો ટકા.પણ પણ પણ કોઈ દૈવી તત્વ કોઈ એક વ્યક્તિ પોતે છે એવાં દાવા કરવા માંડે છે તે સદંતર ખોટું છે.કસોટી થવી જ જોઈએ.
@amiami9105
3 ай бұрын
સાચું કહું તમે ભાઈ
@mojilu7455
3 ай бұрын
સાચી વાત છે પણ આ રાવણની ઓલાદ એવું કહે છે મને પરચો બતાવો... એવા ભાઈ પરચા પૈસાથી ની નો મળે ગધેડાના પેટનાં એના માટે શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ 😂🙏
@jaalimsinhjaadejaa8283
2 ай бұрын
आ कमलेश जादव जूनागढ़ वाला ज ने?
@mojilu7455
2 ай бұрын
@@jaalimsinhjaadejaa8283 હા એ પોતે વામપંથી એજન્ટ
श्री सुरापुरा दादा सदा सहायते ❤
જય હો વીર રાજાજી વીર તેજાજી
જય હો ભોળાદના સુરવીરની જય હો દાદા વામપંથીઓનો પરીવાર સહિત નાશ કરજો🙏
દાદા ના ધામ માં રસોડા માં બે ડોલ ઉંચકી ને જો 24 કલાક માં તારું કામ થઈ જસે
@jitendraparmar5004
3 ай бұрын
ઘણા આવ્યા થા બંધ કરી બે મહિના માં પાસો સાલું કરી દિધો છે બોલો તો એનું હું કરવું
@instalife4191
2 ай бұрын
😂😂😂😂😂
દાનભાબાપુ ને કોઈ પુરાવા આપવાની જરૂર નથી જય સુરાપુરા દાદા,,,
@JJ-player
2 ай бұрын
Jay mataji bapu surapuradham vada bapu same apdi rupala vadi ladat ni vatt karo have
કોઈ ને વિશ્વાસ હોય કે નો હોય મને દાન ભા ઉપર વિશ્વાસ સે જય સુરાપુરા દાદા
ભાઈ પોતાની નીતિ સારી હોવી જોઇ દેવી દેવતા હજાર જ હોય છે❤🎉
જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી જય સુરાપુરા દાદા 🚩🙏🚩🚩🚩🚩🙏🙏🚩🚩🚩🚩🚩🚩🙏🚩🚩🚩🚩🚩🚩🚩
@Satishsvyas
3 ай бұрын
Saty vat
@Satishsvyas
3 ай бұрын
100 me se 99 BEIMAN fir bhi mera BHARAT MAHAN tem atyare 99jagya ye dhating chali rahya chhe Ane loko aa prajaj protsahan aape chhe.....PAN..1 evi pan jagya hoy chhe tyo saf Satya vari jagya hoy chhe Aa jagya ANDHSHRADDHA ne support nathi karty
હું સૌઉ ને કહેવા માંગીશ કે સત ના કોઈ દિવસ પારખા ના હોય. દાદા ખુદ કહે છે કે અંધશ્રદ્ધા માંથી બહાર આવો. ગરીબો નું કલ્યાણ કરો. વ્યસનો થી અને દુરગુણો છોડો. 🙏🏼જય હો દાદા 🚩
@ChallengeHundredDays
3 ай бұрын
E khud mavo khata hoy 6 😂😂😂
@sahdevparaliya2935
3 ай бұрын
100%સાચી વાત છે અંધ શ્રધ્ધા માંથી બહાર આવવું જોઈએ પણ એ પોતે ધૂણે, દાણા જોવે એ અંધ શ્રધ્ધા નથી તો શું છે
@stay_with_discipline
3 ай бұрын
Chor thodo ke ke hu chor chhu😂
@sarmandivraniya2521
3 ай бұрын
બરાબર છે એ પોતે જ અંધસરધા છે
@user-6223
3 ай бұрын
સત ના પારખા ના વોય
જ્ય સુરાપુરા દાદા🙏🙏🙏🙏🙏 જય રાજાજી દાદા જ્ય તેજાજી દાદા
,જય સુરાપુરા દાદા ઘામ ભોળદ ભાલ
Ek var nai hajar var jay ho dada bapu bholad (bhal)
તમે ભાई આવી જાવ વાતુ કરૂમા આવી જાવ દરવાજા ખુલા છે દાદા ના જય સીરામ
કમલેશભાઈ આપને કોટિકોટી પ્રણામ..............🙏આતમખોજી🙏
Jay surapura dada🙏🙏🙏
હું ભાવનગર ના જિલ્લા ના સિહોર તાલુકાના સિહોરગામ માં રહ્યુ છું. મને સત્ય સાબિત કરીને આપેલ છે. પુરાવા સાથે મને કહું છે. જય સુરાપુરા દાદા
@ramdevrajdigital
3 ай бұрын
Ek var નઈ 10000 var jay surupura દાદા ઓકે
ભાઈ એકવાર દિલથી તારી નજર તો ભોળાદ ની ધજા સામુ તો જોવ જય સુરાપુરા દાદા
@PiyushvadhasarOfficial
2 ай бұрын
દાન ભા ની વાત ના થાય 🙏કાળજુગ ના ભગવાન દાન ભા બાપુ 🙏👑
પાણી પવન ધરતી સુર્ય ચન્દ્ર, આ પંચ દેવ ને કોટી કોટી પ્રણામ કરીએ 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત.
બરેજા ધામનું નામ સાંભળ્યું છે રામ વારી મેલડી 👑👑રાજા રાજા રાજા👑👑
ભાઈ તો હવે દાદા સાનિધ્ય માં સેવા આપવા તૈયાર રેજો 🚩🙏🏻veer Rajaji🙏🏻veer Tejaji🙏🏻 🙇🏻dada🙇🏻
ક્યાં કોઈ પરાણે બોલાવે છે તે જાવસો અને જેને વિશ્વાસ છે એ જાય છે જય સુરાપુરા દાદા
@amiami9105
3 ай бұрын
એકદમ સાચી વાત છે
બુદ્ધ હતી સત્ય હે ચલો બુદ્ધ કી ઓર જય ભીમ જય સંવિધાન પરમાર ભુપત સીહ
@Kc_review
3 ай бұрын
Jay bhim jay buddha
@jogiranahamir2725
3 ай бұрын
બુદ્ધ ભગવાન ને અમે દસમો અવતાર માનીએ છીએ પણ ભીમ વાળા બધું અલગ પાડે છે
@jaalimsinhjaadejaa8283
2 ай бұрын
आ ओरिजनल बौद्ध नथी ,कुबौद्ध छे। आमने बुद्ध नू दर्शन,बुद्ध नी साधना बुद्ध नो मार्ग ,सिद्धांत ,विज्ञानवाद, क्षनभंगवाद, शुन्यवाद विशे पूछो जांत नी खबर नही होय,,संविधान भले आखी दुनियाना संविधान नी मिक्स करेली कोपी होय अने तैयार करवा वाला भले आखी टीम होय तोये एकला जश खाटवो छे।बाबासाहेब नी इस्लाम मुसलमानों विषय नी साची सलाह नथी मानवी। भाई जूठ ना सहारे जेटला कुदशे खोवाई जवा ना छो।
ॐ श्री जोगनी माताय नम:
હંમેશા સત્યનો જય અને વિજય હોય છે
જય શ્રી સુરાપુરા દાદા જય શ્રી સુરાપુરા દાદા
જય સુરાપુરા દાદા🙇🙇🙇
ભોલાદ વાલા દાદા સાચાં હશે પણ આ દાનભા બાપુ જો અમારુ કામ કરે તો માની લેશું કે ના પરચો સાચો છે મારા ઘરમાં દુઃખ છે જે દાન ભા બાપુ જાણતાં હશે અને તેમને વિનંતી કે અમારા ઘરમાં બિમાર માણસ છે તેની બિમારી મટે અને ઘરમાં પૈસા બચે તથા એક ભાઈ એ બીએડ કર્યું છે પણ સરકારી નોકરી મલતી નથી તો નોકરી કેટલાં દિવસ માં મલશે તે કહે તો દાનભા ને પગે લાગી અને દાદો સાચો માનીશું બીજું કે એક ભાઈ દારુ છોડતો નથી તો તેને દારુ છોડાવી દે તો દાનભા બાપુ ના પગે લાગી નમસ્કાર કરી દેશું જય ભીમ
@hardikvyas3592
2 ай бұрын
Ena mate tya jai ne badha ne lai ne jao nd darshan kari avo
આ બધું ખોટું છે. મે ભોલાદ નથી જોયું પણ હું દાન ભા બાપુને જ માનું છું.
શૂરવીર ના કોઈ દિવસ પારખા નો કરવાના હોય એ તો હવે જેને જોતા છે અને મળી ને રહેશે પરચા જય હો ભોળાદ ના ભડવીર જય હો 🙏🏻
આ શ્રધ્ધા નો વિષય છે આની પરિક્ષા ના હોય એ દાદા છે. જય સુરાપુરા દાદા 🙏🙏
મારા વ્હાલા સત્ય ના પારખા ના હોય પારખવા જશો તો પેલા તમે ખોવાઈ જશો ❤
દાનભા બાપુ ની ત્યાં દારૂ પીવા વાળા જાય તે 90% દારૂ પીતા નથી મારા ગામમાં 20 વ્યક્તિ દારૂ બંધ કરેલા છે
@vedantshreya7135
3 ай бұрын
આ બાબત સારી છે 👍🏻
@sahdevparaliya2935
3 ай бұрын
મારા ગામ થી પણ 10.12 જણ ગયાતા 2 દિવસ પછી ચાલુ કરી દીધો
@user-wr1cy9wj5n
3 ай бұрын
૪૫૦૦૦ થી વધુ લોકો ને દારુ છોડાવીયો છે. દાનભા સાચા છે જય સુરાપુરા ધામ ભોળાદ 🙏
@amrutlalparmar2126
3 ай бұрын
તો પછી દેશ માં ભ્રષ્ટાચાર કે બળાત્કાર કે શોષણ કેમ થાય છે
@mkbuhelper
3 ай бұрын
@@sahdevparaliya2935 🤣
મારા ભોળાદ વાળા દાદા નિ સાથે સાકસાત દેવોના દેવ મહાદેવ છે
જય હો કમલેશ ભાઈ ખૂબ જ આભાર
અમારા ગામ માથી દારુ સોડવા ગયા હતા તે બધા લોકો આજની તારીખ પીવે છે ગામ ખાખબાઇ તા રાજુલા જી અમરેલી તો ભાઇ આમા ખરસ નોકરતા ડોકટર પાછે વયાજાજો જય વીગનાન જય સવીધાન જય ભારત
સત્ય જ છે, જે લોકો કોઈનું નો માને તે દાદા ની દયાથી સત્ય ના માર્ગે છે, કેટલાય લોકો દારૂથી દૂર થયા છે, જય રાજાજી જય તેજાજી, જય હો ભોલાદ નાં ભડવીર.... જય હો દાદા
@rohitparikh5420
3 ай бұрын
જય pakhand
@rohitparikh5420
3 ай бұрын
જેમ રાજકારણ માં અન્ધભક્ત હોય તેમ ધર્મ ના ધંધા માં પણ અન્ધભક્ત હોય છે.
@user-iw2zd8ip5b
3 ай бұрын
Sachi vat che pan bdhane danbha bapu na parkha krva che krva do parcho mlse etle khbr pdse
@micro2159
3 ай бұрын
andhshraddhaa maathi bahar niklo
@ronakmovadiya170
3 ай бұрын
શું ડફોર બનાવો છો બધા
ભાઇ પારખાં માણસો નાં હોય દેવનાં નહીં અને ભાઇ કોઇને શોખ હોય તો કહેજો આજે પણ માં શક્તિ ના પરચા અપરંપાર મહિમા છે માં નો દૂનિયામાં દેવ છે હો ભાઈ તારા રુપિયાની જરૂર નથીઃ નથી તારી જરૂર! આ દેશ ધર્મને માનવા વાળો દેશ છે! આ દેશમાં નાસ્તિક લોકો પણ ઘણા છે શ્રદ્ધા અને અશ્રદ્ધા લોકો પણ હોય છે બાકી કોઈ એમ સમજે છે દેવ ભગવાન નથી તો પછી આવી જાવ માં શક્તિ ના મંદિરે પરચા જોવા હોય તો કહેજો કોઈ માણસ નહીં સાક્ષાત દેવ પરચા અપરંપાર આપે છે ભાઇ જય માતાજી સદાય શક્તિ સહાયતે
@SanjayMahaliya-eo4xm
2 ай бұрын
ઈ માણશ જ સે વહેમમાં નરહો ભાઈ
ખૂબ જ સરસ છે કાર્ય તમારું . સનાતન ધર્મને સાચવી રાખવાનો મહત્વ પૂર્ણ કાર્ય છે. આ માટે અમે આપના જોડે છી.
જય સુરાપુરા દાદા ❤
ભાઇ અમારી હીન્દુઓ ની શ્રધ્ધા છે તમને અધંશ્રધ્ધા લાગતી હોય તો તમને કોણ કે છે કે તમે તમે માનો પણ અમને હીન્દુઓ ને અમારી શ્રધ્ધાં ની વચ્ચે શુ કામ આવો છો
@rajameldichoru1398
3 ай бұрын
હા
@MehulKavithiya1
2 ай бұрын
Ha Bhai hu pan aj coment karvano hato🙏🔥
@wever4798
2 ай бұрын
😂😂😂😂
હા ભાઈ દારૂ તો અમારા ગામ લોદરાણી પણ આઠ દશ લોકોએ મુકયો છે આજ ચાર છ મહિના થી નથી પીતા એમા બે ત્રણ લોકો તો એવા છે જે ચોવીસ કલાક દારૂ પીતા હતા પણ હવે નથી પીતા એ તો મે પણ નજરે જોયું છે
@DevRajput-on3ml
3 ай бұрын
Amara gamna darudiya pan gaya hata emne daru muki pan didho hato ane thoda time pachi pacho sharu Kari didho,
@ghanshyambarotofficial187
3 ай бұрын
લોદ્રાણી કયા તાલુકામાં આવ્યુ ભાઈ?
@sahdevparaliya2935
3 ай бұрын
દારૂ પીવાનું બંધ કરાવી શકતા હોય તો એના કરતાં આખા ગુજરાત મા જ બંધ કરાવી ના દે આ બધા લોકો ને ઇકા મા ભરી ભરી ને નો જવું પડે
@parbatparmar31
3 ай бұрын
રાપર કચ્છ@@ghanshyambarotofficial187
@user-xt5ok7ok8b
3 ай бұрын
Sanatan ni shradhdha ne todi nakhavanu international plot chale che.sanatan na mantra scientific chhe.
ભાઇ મારા ગામમાં બે થી ત્રણ માણસો એ દારૂ છોડી દીધો છે દેવ તથા ઝેર ના પારખાં ન કરો જય ભોલેનાથ
બાગેશ્વર આવેલો ત્યારેઆ લોકો ક્યાં ગયેલા?
@sagarkumar-yy4sb
3 ай бұрын
Your right
@user-tj3hg7yl7e
3 ай бұрын
Tyare fati gy hoy ne jaja manso hoy atle
ભાઈ હજારો નો દારુડી યાના ઘર બચાવ્યા છે મારા સુરાપુરા દાદા
દાન બાપુ તમારો વિડીયો બહુ સરસ છે અમને બહુ જ ગમે છે અમે જોઈએ છે
Jay ho surapura dada tame stay cho
વિરોધ એનો જ થાય જેનું પનું માર્કેટ માં હાલી ગયું હોય
ખરેખર ચેલેન્જ બરાબર છે, જોવા ચમત્કારો શક્ય હોય તો બતાવી આવા લોકોએ લાભ લેવો જોઈએ એને એમને આજીવન સેવામાં જોડી દેવા જોઈએ, એમની સેવાનો લાભ પણ મળે. સત્ય હોય તો કોઈના થી ડરવા ની જરૂર નથી,
@bhuriyaaneshbhai3427
3 ай бұрын
💯💯💯
@rohitparikh5420
3 ай бұрын
આવા દારૂડિયા,જુગરિયા અને પાખંડીઓ ની ફેવર માં ઊતરવું ના જોઈએ. આવા લોકો ધાર્મિક પ્રજા ને લૂંટે છે
@bakulparmar7428
3 ай бұрын
Chudu banavani skim
@Gopal_rajput_6651
3 ай бұрын
લોડા તને તારી મા વિશ્વાસ ઉપર નથી તો બીજા ની શું કામ કરે છો
@pruthvirajsinhmasani9813
3 ай бұрын
એકદમ સાચું છે ભાઈ તમારું આવા પાખંડીઓ જગ્યા એ જગ્યાએ ફૂટી નીકળ્યા છે
જય હો દાદા સુરાપુરા દાદા ❤❤❤❤🎉🎉
कमलेश भाई इस बात का क्या सबुत है कि जिसको तुम पापा बोलते हो वो तुम्हारे पापा ही है एक बार डी एन ए टेस्ट करवा लो ये जरूरी है
જય સુરાપુરા દાદા 💐🙏 મારા માસી નો દીકરો છેલ્લા 20 વર્ષ થી દારૂ નુ વ્યસન હતું એના લીધે આખો પરિવાર દુઃખી હતો પણ દાનભા બાપુ નો વિડિઓ જોયા અને એકવાર ભોળાદ ગયા પછી એને દારૂ મૂકી દીધો અને આજે પરિવાર ની લાખો દુઆ દાન ભા બાપુ ને 🙏 જય સુરાપુરાદાદા 🙏 જય દાનભા દાદા 🙏
❤જય.સુરાપુરા.દાદા❤દાદાનુ.ધરમ.સાચુંછે.દાનભાબાપુ.દેવના.દુતછે
જય સુરાપુરા દાદા જય દાન ભા બાપુ
વા ભાઈ વા કમલેશભાઈ જાદવ આપની હીમ્મત ને દાદ આપીએ છીએ જય ભીમ જય સંવિધાન મિત્રો
@dumadiyamukesh2639
3 ай бұрын
માનવતા માટે જરૂરી
@Kirti.m.parmar
3 ай бұрын
🎉❤❤❤❤🎉
@vaghelabapu337
2 ай бұрын
છોટા ભીમ
Danbha bapunu chat che vala bholad ma temno dheram bole che Jay mataji
તમે ઈશ્વર ભગવાન માં માનો છો કે નહીં તમે પહેલાં પાત્રતા કેળવો દાનમાં ને કે સુરાપુરા દાદા ને તમારી સંપત્તિ ને શું કરવુ છે મીરા બાઈ ને શ્રી કૃષ્ણ મળ્યા નરસિંહ મહેતા ને માટે ભગવાન સાંભળ્યા શેઠ બન્યા ક્યારે તેણે ઈશ્વર નું ભજન ભકિત કરી એકાંત બેસી આવે ને આલેલે પ્રભુજી પધારે તેને દ્વાર મારા ઉપર મારા વળવા ઓ પ્રસન્ન રહે મેં તેની સેવા કરી હોયતો મને આશીર્વાદ આપે હરખ આને હોટ ની ના આવે કદી હેડકી પૈસાથી ભૌતિક સુખ મેળવી શકાય મનની શાંતિ માટે તો પોતેજ ભજન તપ કરવા પડે પરબારુ થોડું મળે
સાચા હોય તો સામે આવવું જોઈએ દાન ભાઈને
@respecteveryone4228
3 ай бұрын
જેને પોતાના સંસ્કાર ની ખબર નથી એવા આ ભિખારી કમાં ની સામે આવે ... 😅😅😅😅બાપૂ કમા ને કો ભાઈ રોજ નવા નું રાખે
@kaliyapravinbhai7538
3 ай бұрын
Right.
જય સુરાપુરા ધામ ભોળાદ 🙏🙏🙏🙏🙏 લુચ્ચા ઓ તુ તારું જો
જય શ્રી સુરાપુરા દાદા 🙏🏻તમને લાખ લાખ વંદન 🙏🏻🙏🏻
જય શ્રી સુરાપુરા દાદા
I Support Surapura dham Bholad 😊
@Labrador_montu34
3 ай бұрын
@@user-ej2fd8ju2c mari Main Comment Hati e to Delete Mari didhi Tame Loko e 😂
ભીખા ભુવાજી ની ચેહર ની વિજીટ કરીજો.એક.વખત.ઓપરેશન.થયા.પછી.બાળક જનમે છૈ.જય.ચેહર માં 🚩🙏🏻❤️🙏🏻
જય રાજાજી તેજાજી જાય હો દનભા બાબુ
જય ભોળાદ ના સુરાપુરા દાદા
જેને પરચા જોતા હોય તે બધા ને ત્યાં સાનિધ્ય માં આવી ને સાનિધ્ય ની કોઇ પણ વસ્તુ ઘરે લઈ જજો પસી કેજો પરચો સુ મળ્યો ઈ 🙏
@user-iw2zd8ip5b
3 ай бұрын
100% right
@ronakmovadiya170
3 ай бұрын
ચોર હોય તે ચોરીઓ કરે
@ronakmovadiya170
3 ай бұрын
આવા ભુવાઓને જાહેરમાં બોલાવો ડિબેટ કરી નાંખીએ
@gigubhammargigubhammar9335
3 ай бұрын
૧૦૦℅
@djayeshv84
3 ай бұрын
એજ તો જોવાનું છે. તમે કરેલી વાત ને દાનભાઇ પોતે કહે છે? કે તમે જાતે ડિંડક ચલાવો છો.? પરચા માંગીએ તો શું દાન ભાઈ અને એની શક્તિ કોઈનું નુકસાન કરી નાખે તો એ સારું કહેવાય? કે ખરાબ.? ખરાબ કરે તો તો એ પૂજ્ય શેના? લોકોને નુકસાન કરી શકતા આવા માણસો ને ધાર્મિક કહેવાય?
||એ તો ચમત્કાર મળે તો જ નમસ્કાર કરે એ જમનો મતલબી સે જય સુરાપુરા ધામ ભોડાળ ||
અરે ભાઈશ્રી આતો સુરાપુરા દાદા ની ઉપર શ્રધ્ધિ ની વાત છે જયા શ્રધ્ધા નથી ત્યા કાય નીહી થાય, દાદા ઉપર વિશ્વાસ પ્રેમ અને શ્રધ્ધા શે ત્યા તમારી અંદર થી શક્તિ પ્રગટ થશે તમારા કામ આપો આપ થવા લાગશે એકવાર વિશ્વાસ તમારા અંદર વાળા ઊપર કોરો પછી જવો પરીણામ કહુ આવે છે અદર થી આનંદ ઉભરાશે
🌹🙏 Jay surapura Bapa🌹
જય સુરાપુરા ધામ શ્રદ્ધા એજ ભગવાન શંકર દાદા🎉
દાનભા બાપુ સાચા છે....જય સુરાપુરાધામ ભોળાદબાપુ
સત્ય હતું સત્ય છે સત્ય રહેશે ભાલ ભોળાદ ) જય હો દાદા❤️🙌🏻🙏🏻
ભાય દાનભા બાપુ તો માણસો ને છાચી ચલા આપે છે છાચી સલા મા કેટલા ના ધર ઉજળા થયા છે તો આમા ખોટું ક્યાં કાય છે/// જગત જે કરે તે આપડો બાપ તો ભોળાદ વાળો || જય શ્રી સુરાપુરા દાદા||જય રાજાજી દાદા જય તેજાજી દાદા || દાદા નું સાનિધ્ય ભોળાદ ભાલ ||
@wever4798
2 ай бұрын
😂😂😂😂😂 bholad ni gand phati gai
जब सत्य सामने आता है बडे से बडे पाखंन्डीयो कि वहा निकल जाती है नमुना भावनगर ओर बाटाद खाखुई गाव में फैमस थे वो गायब हो गया है
Sat na parkha na hoy jay surapura dada❤
જય હો સુરાપુરા દાદા...🙏🙏🙏🙏
જય સુરાપુરા દાદા સત્ય છે
@DevRajput-on3ml
3 ай бұрын
Tari kuldevi punj ne Sani mani no 😅
@sahdevparaliya2935
3 ай бұрын
😂💯💯💯👍
@bhagyarajsinhrajput5445
3 ай бұрын
@@DevRajput-on3ml tu taru kr ne
દાન ભાબાપુ એકદમ સત્યછે આજે લાખો લોકો દાન ભા બાપુ પાસે વ્યસન મુક્તિ માટે જાયછે અને અને ઘણા લોકોએ વ્યસન મૂકી દીધું છે એકદમ સત્યછે અને મારી નજરે મેં ઘણા લોકોનો દારૂ બંધ કર્યો તે જોયુ છે આ જ એક પ્રકાર નો ચમત્કાર છે 😂 અને રહી વાત અંધશ્રદ્ધા ની તો તમને હિન્દુ ધર્મમાં જ દેખાય છે
@mahipalsinhgohil1017
3 ай бұрын
Ene ke pela pote mavo bandh kari de
અંધશ્રદ્ધા હોય કે શ્રદ્ધા અમને એ સ્વીકાર છે. જય સુરાપુરા દાદા🙏🏻 જય મેલડી માં 🙏🏻
આની જેવા 17 આવી જાય ને તો પણ હુ એમજ કયસ કે જય સુરાપુરા દાદા ❤🙌