ભગવાનના ભક્તને દુઃખ આવવાનું કારણ શું ? તેને જરા સમજીએ | સ્વામિનારાયણ કથા |

ભગવાનના ભક્તને દુઃખ આવવાનું કારણ શું ? તેને જરા સમજીએ | સ્વામિનારાયણ કથા | ‎@smvs
"નિશ્ચય" માં પોલ હોય તો હરિભક્તને દુઃખ આવે છે.
ભગવાન જરૂર તેમના ભક્તની રક્ષા કરેજ એ એમનું બિરુદ છે,પણ ક્યાંક કચાસ હસે તો તે દૂર કરવા માટે ભગવાન તેમના ભક્તને દુઃખ આપે છે, પણ કઈ હેરાન કરવા માટે નથી આપતા! એ આપણા માવતર છે! આલોક ના માવતર પણ પોતાના સંતાનની રક્ષા કરે છે તો ભગવાન તો આપણા આત્માના સાચા સગા છે તો એ તો જરૂર રક્ષા કરેજ! 'એમાં કોઈ બે મત નથી'
રાજી રહેજો મૂકતો,
જય સ્વામિનારાયણ 🙏
#swaminarayanbhagwan #swaminarayankatha #swaminarayanshorts
#swaminarayanvideos
#smvs
#bapashri
#gurudevbapji
#gurujiswamishri
#viralvideos
#viralshorts

Пікірлер

    Келесі