બહેનો માટે આઈ.ટીનું ક્ષેત્ર કારકિર્દી માટે શ્રેષ્ઠ છે-Bhagwati Vaghani
Ойын-сауық
ll Ai એ આઈ.ટી માં જોબની તકો વધારી છે. - ભગવતીબેન વાઘાણી ll
ટ્રુ લાઈન સોલ્યુશન કંપનીના કો-ફાઉન્ડર શ્રીમતિ ભગવતીબેન વાઘાણીએ આઈ.ટી ક્ષેત્રને બહેનો માટે શ્રેષ્ઠ કારકિર્દીનું ક્ષેત્ર ગણાવતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ આઈ.ટી. સાથે સંકળાયેલું છે અને તેમાં સતત બદલાવ પણ થઈ રહ્યો છે. હાલ આવેલા એ.આઈથી લોકો ડરી રહ્યા છે અને કહે છે કે એનાથી લોકોની જોબ જશે પરંતુ એવું નથી એ.આઈ સરળતાથી કામ કરવાની ક્ષમતા વધારે છે. એ.આઈ ટેકનોલોજીમાં સોફ્ટવેરની જરૂર પડશે અને સોફ્ટવેર બનાવવા માણસોની તો જરૂર પડવાની છે. આથી એ.આઈ આઈ.ટીમાં જોબની નવી-નવી તકો વધારશે મળશે. આ ક્ષેત્રમાં ભાઈઓની સાથે હવે બહેનો પણ મોટી સંખ્યામાં કામ કરી રહી છે. કારણ કે આ ક્ષેત્ર છોકરીઓને સંકોચ કે સેક્રીફાઈઝ કર્યા વગર સ્કીલ મુજબનું કામ કરવાનું બેસ્ટ પ્લેટફોર્મ આપે છે. સામાન્ય રીતે લગ્ન પછી અન્ય જવાબદારીને લીધે પોતાનું કાર્ય છોડવું પડતું હોય છે પરંતુ આઈ.ટી ક્ષેત્રે એવું નથી માટે બહેનો માટે આ ક્ષેત્ર શ્રેષ્ઠ છે.
સમાજના તમામ ભવનો-પ્રવૃતિઓ અને વહીવટ માટે જરૂરી તમામ સોફ્ટવેર તૈયાર કરવા તેમજ પાટીદાર ગેલેરીમાં ૩D એનિમેશન વગેરે માટે જરૂરી આઈ.ટી સેવા માટે ટ્રુ લાઈન સોલ્યુશનના અનિલભાઈ વાઘાણીએ વિનામુલ્યે સેવા આપવાનો સંકલ્પ કર્યો. એની સવિશેષ નોંધ લેતા કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરી અનિલભાઈ અને ભગવતીબેન વાઘાણીનું અભિવાદન કરતા સવિશેષ આંનદ છે.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZread : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
Пікірлер